નેપાળને ફરી બેઠું કરવા 50 હજાર કરોડ જોઇશે: ઉદ્યોગપતિનો અંદાજ

ચૌધરી ગ્રુપના અબજોપતિ ચેરમેને તબાહી વર્ણવી   નેપાલમાં આવેલા મહાપૂર પછી નેપાલના પુનર્નિર્માણમાં લગભગ 50,000 કરોડ રૂૂપિયાનો ખર્ચ થઈ શકે છે એમ નેપાલમાં ચૌધરી ગ્રુપના…

View More નેપાળને ફરી બેઠું કરવા 50 હજાર કરોડ જોઇશે: ઉદ્યોગપતિનો અંદાજ

નેપાળનો યુ-ટર્ન: આંતરરાષ્ટ્રીય બચાવ ટુકડીઓને મંજૂરી આપી

આપત્તિ પછી ગુમ થયેલા દેશોના રાજદ્વારી દબાણને પગલે, નેપાળ સરકારે ભોટેકોશી અચાનક પૂરગ્રસ્ત વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય શોધ અને બચાવ ટીમોને બહાર રાખવાના તેના નિર્ણયને પાછો ખેંચી…

View More નેપાળનો યુ-ટર્ન: આંતરરાષ્ટ્રીય બચાવ ટુકડીઓને મંજૂરી આપી

નેપાળ મરણાંક 633: હોસ્પિટલોમાં મૃતદેહ રાખવા જગ્યા નથી

113 ભારતીયો સહિત 163 વિદેશીઓને બચાવી લેવાયા: નેપાળની હોસ્પિટલોમાં માત્ર 600 શબ રાખવાની ક્ષમતા: મૃતદેહો સડવા લાગ્યા, હજુ 2500થી વધુ લાપતા, પૂરનો ખતરો ટળ્યો ગત…

View More નેપાળ મરણાંક 633: હોસ્પિટલોમાં મૃતદેહ રાખવા જગ્યા નથી

તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં જળ વિસ્ફોટનો ફરી ખતરો

ચીને લેવલ-4 ચેતવણી જારી કર્યા પછી બચાવકાર્ય સ્થગિત: 478ના મૃતદેહો મળ્યા 290 ભારતીયો અને 90 અમેરિકનો સહિત 1500થી વધુ લાપતા નેપાળના રસૌવા જિલ્લામાં તિબ્બત સરહદ…

View More તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં જળ વિસ્ફોટનો ફરી ખતરો

રાજકોટથી નેપાળ ગયેલ 15 બસોના યાત્રિકોનો ચમત્કારિક બચાવ

15 બસો નેપાળ પ્રવાસે ગઇ હતી પરંતુ દૂર્ઘટના પહેલા ઉત્તરપ્રદેશમાં હેમખેમ પાછી આવી ગઇ હોવાના સમાચાર મળતા કલેક્ટર તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો, હેલ્પલાઇન પર સંપર્ક…

View More રાજકોટથી નેપાળ ગયેલ 15 બસોના યાત્રિકોનો ચમત્કારિક બચાવ

નેપાળમાં ભૂકંપથી ભૂસ્ખલન નહીં પણ ભૂસ્ખલનથી પ્રલય થયો

ગ્લેશિયરનો મોટો ટુકડો ખાણમાં પડતા ભૂસ્ખલન થતા હિમ અને ખડકોનું ગતિશીલ મિશ્રણ પર્વત નીચે ઢળ્યું, એમાં કાંપ પણ ભળ્યો અને આંખના પલકારામાં વહ્યો! નેપાળ અને…

View More નેપાળમાં ભૂકંપથી ભૂસ્ખલન નહીં પણ ભૂસ્ખલનથી પ્રલય થયો

નેપાળમાં આવી શકે છે વધુ એક જળપ્રલય: વૈજ્ઞાનિકોની ચેતવણી

નેપાળમાં 26 ઓગસ્ટે ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી. હવે વૈજ્ઞાનિકોએ બીજી વિનાશક પૂરલહેરની શક્યતા અંગે ચેતવણી આપી છે. નેપાળ-ચીન સરહદ…

View More નેપાળમાં આવી શકે છે વધુ એક જળપ્રલય: વૈજ્ઞાનિકોની ચેતવણી

નેપાળમાં વર્તમાન આફત સૌથી ઘાતક: નવ હાઇડ્રો પ્રોજેક્ટ, 80 બ્રિજ ધ્વસ્ત

ભોટે કોશી નદીના કિનારે આવેલા શક્તિશાળી ઉછાળાને કારણે નેપાળમાં ભારે પૂર આવ્યું હતું, જેના પરિણામે વ્યાપક વિસ્થાપન થયું હતું અને ઘરો, રસ્તાઓ, પુલો, જળવિદ્યુત સુવિધાઓ…

View More નેપાળમાં વર્તમાન આફત સૌથી ઘાતક: નવ હાઇડ્રો પ્રોજેક્ટ, 80 બ્રિજ ધ્વસ્ત

નેપાળમાં પૂરથી બિહારના ગંડક બેરેજમાંથી પાણી છોડાતા ગામો ડૂબ્યા

બુધવારે નેપાળના રાસુવા જિલ્લામાં આવેલા પૂર બાદ, સવારથી બિહારના ગંડક બેરેજમાંથી ચાર વખત પાણી છોડવામાં આવ્યું છે. મધ્યરાત્રિ સુધીમાં, નેપાળ બાજુથી આશરે 1.5 લાખ (150,000)…

View More નેપાળમાં પૂરથી બિહારના ગંડક બેરેજમાંથી પાણી છોડાતા ગામો ડૂબ્યા

ભારતે વધુ 37.5 ટન રાહત સામગ્રી નેપાળ મોકલી

ભારતે ગુરુવારે પૂરગ્રસ્ત નેપાળને રાહત પુરવઠાનો બીજો જથ્થો મોકલ્યો છે, એમ વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે જણાવ્યું હતું. “બીજી ફ્લાઇટ હમણાં જ ઉડાન ભરી છે, જેમાં…

View More ભારતે વધુ 37.5 ટન રાહત સામગ્રી નેપાળ મોકલી