નવરાત્રિમાં અકસ્માતોમાં 10 ટકાનો વધારો, 1700થી વધુ ખેલૈયા હાંફી ગયા

અસહ્ય બફારાના કારણે ખેલૈયાઓને મુંજારો, હાર્ટ ઇમરજન્સીના પણ 1230 કેસ પાંચ નોરતામાં અકસ્માતના 1732 બનાવો, ભાંગેલા-તૂટેલા રસ્તાઓ અને ટ્રાફિકથી તોબા તોબા ગુજરાતમાં નવરાત્રિના તહેવારોએ જમાવટ…

View More નવરાત્રિમાં અકસ્માતોમાં 10 ટકાનો વધારો, 1700થી વધુ ખેલૈયા હાંફી ગયા

કલબ યુવીમાં રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓની રમઝટ

બીજા નોરતે માતાજીની આરતીનો લ્હાવો લેતા સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ: કેટેગરી વાઇસ વિજેતા ખેલૈયાઓ પર ઇનામોની વણઝાર રાજકોટ શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન…

View More કલબ યુવીમાં રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓની રમઝટ

નવરાત્રિના પ્રથમ દિવસે જ શક્તિપીઠોમાં ભાવિકોનું ઘોડાપૂર

અંબાજી, પાવાગઢ, ચોટીલા, જૂનાગઢ વાઘેશ્ર્વરી મંદિર સહિતના સ્થાનકોએ સવારથી કતારો શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે અને આ પાવન પર્વને લઈ ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠો અને મંદિરોમાં…

View More નવરાત્રિના પ્રથમ દિવસે જ શક્તિપીઠોમાં ભાવિકોનું ઘોડાપૂર

ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો મંગલ પ્રારંભ

પ્રાચીન ગરબીઓમાં ગવાશે માતાજીના ગુણગાન અને અર્વાચિન રાસોત્સવમાં યુવાધન હિલોળે ચડશે રાત્રે બાર વાગ્યા સુધી માઇક વગાડવાની છૂટ, મોડી રાત સુધી વેપાર-ધંધા ખૂલ્લા રાખી શકાશે…

View More ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો મંગલ પ્રારંભ

નવદુર્ગાની નવ રાતો

ભારતની સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ સ્થાન રહ્યું છે. ખાસ કરીને નવરાત્રીનો તહેવાર તો નાના મોટા બધા માટે આનંદ, ભક્તિ અને એકતાનો અદ્ભૂત સમન્વય છે. આસો માસમાં…

View More નવદુર્ગાની નવ રાતો