હજુ 19 દિવસ બાકી હોવાથી ડૂબકી લગાવનારાઓની સંખ્યા 50 કરોડને આંકે પહોંચશે પૃથ્વી પરનો સૌથી મોટો મેળો એટલે મહાકુંભ, જેમાં શંકાને કોઈ સ્થાન નથી. મહાકુંભમાં…
View More મહાકુંભમાં ઈતિહાસ: શ્રદ્ધાળુઓનો આંકડો 42 કરોડને પારMahakumbh
કુંભમેળામાંથી પરત આવતા અંકલેશ્ર્વરના પરિવારને અકસ્માત, પતિ-પત્નીનાં મોત
પ્રયાગરાજ મહાકુંભમાંથી દર્શન કરીને પરત ફરતા અંકલેશ્વરના શર્મા પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,કાર ચાલકને ઝોંકુ આવી જતા…
View More કુંભમેળામાંથી પરત આવતા અંકલેશ્ર્વરના પરિવારને અકસ્માત, પતિ-પત્નીનાં મોતમુખ્યમંત્રી મહાકુંભમાં પહોંચ્યા, સંગમ ખાતે કર્યુ પવિત્ર સ્નાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુક્રવાર તા.7 ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા.…
View More મુખ્યમંત્રી મહાકુંભમાં પહોંચ્યા, સંગમ ખાતે કર્યુ પવિત્ર સ્નાનમિસ ઈન્ડિયા ઈશિકા તનેજા ગ્લેમર છોડી સનાતની માર્ગે
આજકાલ, મહાકુંભમાં સુંદર સનાતની સ્ત્રીઓ ચર્ચાનો વિષય બની છે. સ્વામી કૈલાશાનંદ સરસ્વતીના શિષ્ય તરીકે પ્રખ્યાત સુંદર હર્ષ રિચારિયાએ પણ લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.…
View More મિસ ઈન્ડિયા ઈશિકા તનેજા ગ્લેમર છોડી સનાતની માર્ગેમુખ્યમંત્રી આવતીકાલે મહાકુંભમાં કરશે સ્નાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ…
View More મુખ્યમંત્રી આવતીકાલે મહાકુંભમાં કરશે સ્નાનમહાકુંભમાં નાસભાગ એક ષડયંત્ર: યોગી આકરા પાણીએ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહા કુંભમાં થયેલી નાસભાગને લઈને પહેલીવાર મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ મંગળવારે કહ્યું હતું કે પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે અમૃતસ્નાન…
View More મહાકુંભમાં નાસભાગ એક ષડયંત્ર: યોગી આકરા પાણીએમોદીનું સંગમ સ્નાન, વોટિંગના દિવસે તીર્થયાત્રાનો અજબ ગજબનો યોગાનું યોગ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતાં. અને ત્યાં તેમણે મહાકુંભમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ…
View More મોદીનું સંગમ સ્નાન, વોટિંગના દિવસે તીર્થયાત્રાનો અજબ ગજબનો યોગાનું યોગPM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી,ભગવા વસ્ત્ર, ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા, જુઓ મોદીનો અનોખો અંદાજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે છે. પીએમ મોદીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. તે હોડીમાં બેસીને ગંગામાં સ્નાન કરવા…
View More PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી,ભગવા વસ્ત્ર, ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા, જુઓ મોદીનો અનોખો અંદાજ85 હજારનું બૂચ મારનારનો મોબાઈલ ચોરી મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપી
મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીધામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીનું નામ અરુણ જોશી છે અને તે મૂળ મધ્યપ્રદેશનો છે, જે…
View More 85 હજારનું બૂચ મારનારનો મોબાઈલ ચોરી મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપીગુજરાતથી મહાકુંભમાં જવા વધુ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવાશે
13 અને 21મીએ અમદાવાદથી અને 22મીએ વડોદરાથી ઉપડશે, બુકિંગ પણ શરૂ ગુજરાતમાં મહાકુંભમાં જવા માટે ભાવિકોનો ધસારો જોત ગુજરાતથી પ્રયાગરાજ જવા માટે વધુ ત્રણ વિશેષ…
View More ગુજરાતથી મહાકુંભમાં જવા વધુ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવાશે