મહાકુંભમાં મરણાંક મોટો; ખોટો પડું તો રાજીનામું આપીશ

  લોકસભામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગ અને તેમાં માર્યા ગયેલા લોકોના આંકડા જાહેર કરવાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા…

View More મહાકુંભમાં મરણાંક મોટો; ખોટો પડું તો રાજીનામું આપીશ

મહાકુંભમાં એરબલૂનમાં બ્લાસ્ટથી 6 ભક્તોને ઈજા

પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક મોટો અકસ્માત થયો છે. સોમવારે, હિલિયમ ગેસથી ભરેલો હોટ એર બલૂનમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે તેમાં મુસાફરી કરી રહેલા છ…

View More મહાકુંભમાં એરબલૂનમાં બ્લાસ્ટથી 6 ભક્તોને ઈજા

અમદાવાદની ખૂબસૂરત એર હોસ્ટેસ સાધ્વી બનવા મહાકુંભમાં પહોંચી

  મહાકુંભ મેળો 2025 યુટ્યુબર્સ અને રીલ્સ બનાવનારાઓ માટે એક સંગમ જેવો છે. પ્રયાગરાજ મહાકુંભમાંથી દરરોજ કોઈને કોઈ વીડિયો કે રીલ બહાર આવે છે, જે…

View More અમદાવાદની ખૂબસૂરત એર હોસ્ટેસ સાધ્વી બનવા મહાકુંભમાં પહોંચી

ગુજરાતમાંથી મહાકુંભમાં જતાં ભાવિકો માટે સરકારની માર્ગદર્શિકા

એરપોર્ટ, રેલવે જંક્શન, બસપોર્ટ, રહેવા-જમવા, હોટલ સહિતની ગાઈડલાઈન જાહેર કરાઈ : જોવા લાયક સ્થળ પણ આવરી લેતી રાજ્ય સરકાર : ટાઈમિંગ સહિતની માહિતી એડવાઈઝરીમાં અપાઈ…

View More ગુજરાતમાંથી મહાકુંભમાં જતાં ભાવિકો માટે સરકારની માર્ગદર્શિકા

વડાપ્રધાન મોદી આવતીકાલે મહાકુંભની મુલાકાતે, માઘમાસની અષ્ટમીનું સ્નાન કરશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણી સમયે જવડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે જ્યાં તેઓ સંગમમાં ડૂબકી લગાવાશે. પીએમ મોદી બુધવારે માઘ માસની અષ્ટમી…

View More વડાપ્રધાન મોદી આવતીકાલે મહાકુંભની મુલાકાતે, માઘમાસની અષ્ટમીનું સ્નાન કરશે

રાજકોટથી મહાકુંભમાં જવા બસનો પ્રારંભ, પ્રથમ ટ્રિપ જ અડધી ખાલી

45ની ક્ષમતાની વોલ્વોમાં 27 મુસાફરોએ બુકિંગ કરાવ્યું, બે ટિકિટ કેન્સલ અને 25 ભાવિકો પ્રયાગરાજ જવા રવાના રાજકોટથી પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં જવા માટે આજથી એસ.ટી.ની વોલ્વો…

View More રાજકોટથી મહાકુંભમાં જવા બસનો પ્રારંભ, પ્રથમ ટ્રિપ જ અડધી ખાલી

મહાકુંભમાં વસંતપંચમીના અમૃત સ્નાનમાં માનવ મહેરામણ ઊમટ્યો

મુખ્યમંત્રી યોગીની સીધી નજર હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા: નાગાસાધુઓના હેરતભર્યા કરતબ: હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા: આજે પાંચ કરોડ ભકતો પુણ્યનું ભાથુ બાંધેે તેવો અંદાજ   વસંત…

View More મહાકુંભમાં વસંતપંચમીના અમૃત સ્નાનમાં માનવ મહેરામણ ઊમટ્યો

એક નહીં, 6 જગ્યાએ નાસભાગ થઈ: શંકરાચાર્યનો દાવો

મહાકુંભ ટ્રેજેડીમાં સરકાર મૃત્યુઆંક છૂપાવે છે, ગેરવ્યવસ્થા માટે યોગીનું રાજીનામું માગતા સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતી મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગમાં અનેક શ્રધ્ધાળુઓના મોત થયા. આ…

View More એક નહીં, 6 જગ્યાએ નાસભાગ થઈ: શંકરાચાર્યનો દાવો

હિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર; વસંત પંચમીએ મહાકુંભમાં અનાવરણ બાદ સરકારને મોકલાશે

પ્રસ્તાવિત અખંડ હિન્દુ રાષ્ટ્રના બંધારણને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવ્યું છે અને તે મહાકુંભમાં અનાવરણ કરવા માટે તૈયાર છે અને વસંત પંચમીના દિવસે કેન્દ્રને મોકલવામાં આવશે.…

View More હિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર; વસંત પંચમીએ મહાકુંભમાં અનાવરણ બાદ સરકારને મોકલાશે

‘મૃત્યુ નહિ મોક્ષ મળ્યો…’મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકો વિશે શું બોલ્યા બાબા બાગેશ્વર

    પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગની ઘટના પર બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું છે…

View More ‘મૃત્યુ નહિ મોક્ષ મળ્યો…’મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકો વિશે શું બોલ્યા બાબા બાગેશ્વર