મહાકુંભ મેળામાં ભેગા થતા યાત્રાળુઓ અને ભક્તોની યાત્રાને સુખદ અને આધ્યાત્મિક અનુભવ બનાવવામાં ભારતીય રેલ્વે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કુંભ મેળામાં હાજરી આપવા…
View More મહાકુંભ મેળાના યાત્રાળુઓ માટે પશ્ર્ચિમ રેલવેએ ખાસ ટ્રેનો ચલાવીMahakumbh
મહાકુંભમાં જતાં કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ગાડી અને બસ વચ્ચે ભયાનક ટક્કરમાં 6ના મોત
મહાકુંભમાં જઈ રહેલા કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ગાડી એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા…
View More મહાકુંભમાં જતાં કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ગાડી અને બસ વચ્ચે ભયાનક ટક્કરમાં 6ના મોતહવે સંગમ સ્નાન કરતી મહિલાઓના ફોટાનું વેચાણ
રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલા દર્દીઓના શારીરિક પરિક્ષણના વીડીયો ફુટેજ હેક કરી સોશિયલ મીડીયા ચેનલોને વેચી નખાયાનો મુદદ્દો ગાજી રહ્યો છે ત્યારે પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરતી…
View More હવે સંગમ સ્નાન કરતી મહિલાઓના ફોટાનું વેચાણટ્રેનમાં મુસાફરી કરી ત્રણ કરોડ ભાવિકોએ મહાકુંભમાં ડૂબકી લગાવી
અત્યાર સુધીમાં દેશભરમાંથી 12583 ટ્રેનો પ્રયાગરાજમાં પહોંચી: અત્યાર સુધીમાં 29 જાન્યુઆરીએ સૌથી વધુ 27 લાખ યાત્રિકોએ મુસાફરી કરી: મુસાફરોની સુવિધા માટે રેલવે સ્ટેશન પર 12…
View More ટ્રેનમાં મુસાફરી કરી ત્રણ કરોડ ભાવિકોએ મહાકુંભમાં ડૂબકી લગાવીGSRTCની બસમાં 4300 શ્રદ્ધાળુઓ કુંભમાં પહોંચ્યા
ગુજરાતના નાગરિકોની મહાકુંભની યાત્રાને સુગમ અને યાદગાર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 27 જાન્યુઆરીએ GSRTCની વિશેષ વોલ્વો સેવા શરૂૂ કરવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા,…
View More GSRTCની બસમાં 4300 શ્રદ્ધાળુઓ કુંભમાં પહોંચ્યામહાકુંભમાં ભીડને પહોંચી વળવા કટોકટી યોજના; 12 કિ.મી. દૂર જ ટ્રાફિક મેનેજમેન્ટ
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભને હવે માત્ર એક અઠવાડીયું જ બાકી છે તેમ છતા ભાવીકોની ભીડ ઓછી થઇ રહી નથી તેના કારણે સ્થાનિક પ્રશાસને કટોકટી…
View More મહાકુંભમાં ભીડને પહોંચી વળવા કટોકટી યોજના; 12 કિ.મી. દૂર જ ટ્રાફિક મેનેજમેન્ટ‘મહાકુંભ મૃત્યુ કુંભમાં ફેરવાયો…’ મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે (18 ફેબ્રુઆરી, 2025) મહાકુંભને લઈને નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને…
View More ‘મહાકુંભ મૃત્યુ કુંભમાં ફેરવાયો…’ મમતા બેનર્જીનું વિવાદિત નિવેદનમહાકુંભ સંગમ નદીનું પાણી સ્નાનલાયક નથી
કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એનજીટીને રીપોર્ટ: સોમવાર રાત સુધીમાં 54.31 કરોડનું સ્નાન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ને એક…
View More મહાકુંભ સંગમ નદીનું પાણી સ્નાનલાયક નથીકુંભ સ્પેશિયલ ટ્રેનનું પ્લેટફોર્મ બદલાયાની ઘોષણા દિલ્હી સ્ટેશને નાસભાગનું કારણ
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગ અંગે આરપીએફએ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્લેટફોર્મ નંબર 12, 13,…
View More કુંભ સ્પેશિયલ ટ્રેનનું પ્લેટફોર્મ બદલાયાની ઘોષણા દિલ્હી સ્ટેશને નાસભાગનું કારણમહાકુંભ પછી દેશી-વિદેશી દારૂ, બિયર, ગાંજાનો સંગમ
પ્રયાગરાજમાં ઇ-લોટરી દ્વારા દારૂની 1040 દુકાનોની ફાળવણી થશે: 119 ગાંજાની દુકાન પ્રયાગરાજમાં 17મી ફેબ્રુઆરીથી દારૂૂની દુકાનોની ફાળવણી માટે ઈ-લોટરી પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે.…
View More મહાકુંભ પછી દેશી-વિદેશી દારૂ, બિયર, ગાંજાનો સંગમ