ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ના પૂર્વી પ્રાંતમાં બુધવારે રૂૂબાયા કોલ્ટન ખાણમાં થયેલા મોટા ભૂસ્ખલનમાં 200 થી વધુ લોકોના મોત થયા છે. બળવાખોરો દ્વારા નિયુક્ત…
View More કોંગોની કોલ્ટન ખાણમાં વિનાશક ભૂસ્ખલન, બાળકો-મહિલાઓ સહિત 200થી વધુ મોતlandslide
હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલન: બસ પર પહાડી કાટમાળ પડ્યો, 15 લોકોના મોત
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં બલ્લુ બ્રિજ પાસે ભૂસ્ખલન થતાં 15 લોકોના મોત થયા છે. બ્રિજ નજીકથી એક બસ પસાર થઈ રહી હતી આ દરમિયાન…
View More હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલન: બસ પર પહાડી કાટમાળ પડ્યો, 15 લોકોના મોતહિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભયંકર ભૂસ્ખલન: 5 લોકો દટાયાની આશંકા, એકનો મૃતદેહ મળ્યો
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ફરી એકવાર ભૂસ્ખલનથી ભારે વિનાશ થયો છે. આજે (9 સપ્ટેમ્બર) સવારે લગભગ 2.00 વાગ્યે કુલ્લુમાં અની વિકાસ બ્લોક નિર્મંદના ગ્રામ પંચાયત…
View More હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભયંકર ભૂસ્ખલન: 5 લોકો દટાયાની આશંકા, એકનો મૃતદેહ મળ્યોહિમાચલ ઉપર કુદરતનો કોપ યથાવત, મંડીમાં ભૂસ્ખલનથી 6 લોકોનાં મોત
સુંદરનગરમાં ભારે વરસાદથી પહાડોનો ભાગ ઘર પર તૂટી પડ્યો, એક કલાક સુધી કાટમાળમાંથી ચીસો સંભળાઇ હિમાચલ પ્રદેશના મંડીમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે તબાહી મચી ગઈ…
View More હિમાચલ ઉપર કુદરતનો કોપ યથાવત, મંડીમાં ભૂસ્ખલનથી 6 લોકોનાં મોતવધુ એક આફત: સુદાનમાં ભૂસ્ખલનથી આખું ગામ દટાયું; 1000થી વધુ લોકોનાં મોત
સાઇટ્રસના ઉત્પાદન માટે જાણીતા પ્રદેશ દારફૂટમાં ભારે વિનાશ ગઇકાલે મોડી રાત્રે સુદાનના પશ્ચિમી દારફૂર ક્ષેત્રમા ભારે ભૂસ્ખલનમા 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે, આ…
View More વધુ એક આફત: સુદાનમાં ભૂસ્ખલનથી આખું ગામ દટાયું; 1000થી વધુ લોકોનાં મોતજમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફત: રિયાસીમાં ભૂસ્ખલન થતાં 7ના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત
જમ્મુ-કાશ્મીર માં ભારે વરસાદે તબાહી મચાવ્યા બાદ હવે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અચાનક આવેલા ભયાનક પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા…
View More જમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફત: રિયાસીમાં ભૂસ્ખલન થતાં 7ના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોતવૈષ્ણો દેવી ધામમાં ભૂસ્ખલનથી ભારે તબાહી: 31નાં મોત, અનેક લોકો ગુમ
યાત્રા સ્થગિત: 3500નું સ્થળાંતર, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ: મોબાઇલ સેવા ઠપ, ટ્રેનો રદ ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ…
View More વૈષ્ણો દેવી ધામમાં ભૂસ્ખલનથી ભારે તબાહી: 31નાં મોત, અનેક લોકો ગુમજમ્મુ કાશ્મીર: વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતા 5ના મોત, 14 ઘાયલ
આજે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓ પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરના માર્ગ પર ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનની ઘટના અર્ધકુમારીમાં સ્થિત ઇન્દ્રપ્રસ્થ…
View More જમ્મુ કાશ્મીર: વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતા 5ના મોત, 14 ઘાયલઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટ્યું, થરાલી ગામ કાટમાળમાં ફેરવાયું
કાટમાળ સીધો SDMના નિવાસસ્થાનમાં પડ્યો: 1નું મોત, 1 લાપતા: દેવભૂમિમાં ધરાલી બાદ વધુ એક દુર્ઘટના ઉત્તરાખંડમાં ચોમાસાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. થોડા દિવસ…
View More ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટ્યું, થરાલી ગામ કાટમાળમાં ફેરવાયુંઅમરનાથ યાત્રામાં મોટી દુર્ઘટના: બાલતાલ રુટ પર ભયાનક ભૂસ્ખલન, એક મહિલાનું મોત, 3 ઈજાગ્રસ્ત
અમરનાથ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. અમરનાથ યાત્રાના બાલતાલ રૂટ પર ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં એક મહિલા યાત્રાળુએ પોતાનો જીવ ગુમાવ્યો…
View More અમરનાથ યાત્રામાં મોટી દુર્ઘટના: બાલતાલ રુટ પર ભયાનક ભૂસ્ખલન, એક મહિલાનું મોત, 3 ઈજાગ્રસ્ત