જન્માષ્ટમીએ બનશે દ્વાપર યુગ જેવો દુર્લભ મહાસંયોગ! આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે

  જન્માષ્ટમીનો શુભ તહેવાર આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ તારીખ અત્યંત દુર્લભ અલૌકિક જ્યોતિષીય સંયોગો સાથે આવી રહી છે. શાસ્ત્રો અનુસાર ભગવાન…

View More જન્માષ્ટમીએ બનશે દ્વાપર યુગ જેવો દુર્લભ મહાસંયોગ! આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે

જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ફરસાણ અને મીઠાઈનું નિયતદરે વેચાણ કરાશે

જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન જાહેર જનતાને ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયા વ્યાજબી ભાવે મળી શકે તે હેતુથી આજ તા.27ના રોજ મામલતદાર કચેરી દક્ષિણ ખાતે અધિકારીઓ તથા…

View More જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ફરસાણ અને મીઠાઈનું નિયતદરે વેચાણ કરાશે

યાજ્ઞિક રોડ જન્માષ્ટમી પહેલા નહીં ખુલે, મેળામાં ટ્રાફિક સમસ્યા વકરવાનો ખતરો

14મીએ RCCનું કામ પૂરૂ થશે, ત્યારબાદ એક અઠવાડીયું લાગશે રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારો અને લોકમેળા પૂર્વે યાજ્ઞિક રોડ પરના વોંકળા પર બોકસ કલ્વર્ટ બનાવવાની કામગીરી…

View More યાજ્ઞિક રોડ જન્માષ્ટમી પહેલા નહીં ખુલે, મેળામાં ટ્રાફિક સમસ્યા વકરવાનો ખતરો

દ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓનો પ્રારંભ

સાતમ, આઠમ અને નોમ ત્રણ દિવસ ભગવાનની ભક્તિમાં રંગાશે ભકતજનો : જગતમંદિર રંગબેરંગી લાઈટોથી ઝગમગશે : ડોમ બાંધવાના શરૂ, સમગ્ર નગરીને અદ્ભૂત શણગારાશે : કિર્તીસ્થંભ…

View More દ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓનો પ્રારંભ