એકપણ ગોળી નહીં છોડાય, સૈનિકોની સંખ્યા ઘટાડવામાં આવશે: ભારત-પાક. વચ્ચે સંમતી

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે શનિવારે ઓપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાન અને ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ…

View More એકપણ ગોળી નહીં છોડાય, સૈનિકોની સંખ્યા ઘટાડવામાં આવશે: ભારત-પાક. વચ્ચે સંમતી

યુદ્ધ વિરામના નિર્ણય સંબંધ તમામ અટકળો ફગાવી મોદીએ દેશનો જુસ્સો વધાર્યો છે

ભારતે પાકિસ્તાન સામે અચાનક સ્વીકારી લીધેલા યુદ્ધવિરામે દેશનાં કરોડો લોકોને આંચકો આપી દીધો હતો અને એક યુદ્ધવિરામે અનેક સવાલ ખડા કરી દીધા હતા. તેમાં સૌથી…

View More યુદ્ધ વિરામના નિર્ણય સંબંધ તમામ અટકળો ફગાવી મોદીએ દેશનો જુસ્સો વધાર્યો છે

નૂરખાન એરબેઝના વિનાશમાં ‘યુધ્ધવિરામ’નું રહસ્ય

  પરમાણુ કમાન્ડને નષ્ટ કરવાની ભારતની ક્ષમતા પૂરવાર થવાથી ડરેલા પાક.એ અમેરિકાને આજીજી કરી 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ…

View More નૂરખાન એરબેઝના વિનાશમાં ‘યુધ્ધવિરામ’નું રહસ્ય

યુદ્ધવિરામ મામલે મોદી મૌન કેમ? સંસદનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિરોધી પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બંનેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 22 એપ્રિલના પહલગામ હુમલા અને…

View More યુદ્ધવિરામ મામલે મોદી મૌન કેમ? સંસદનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગ

સરહદો અંતે શાંત: 19 દિવસ બાદ કોઈ ગોળીબાર નહીં થતાં રાહત

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પછી, રવિવાર અને સોમવાર વચ્ચેની રાત જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં મોટાભાગે શાંતિપૂર્ણ રહી. છેલ્લા…

View More સરહદો અંતે શાંત: 19 દિવસ બાદ કોઈ ગોળીબાર નહીં થતાં રાહત

વર્હાં સે ગોલી ચલેગી તો યર્હાં સે ગોલા, મોદીનો સશસ્ત્ર દળોને સાફ સંદેશ

અમેરિકી ઉપપ્રમુખને પણ જણાવી દીધું, ભારતના નિર્ણયો કોઈ દેશથી પ્રભાવિત નહીં થાય પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહી બાદ એક બ્રીફિંગમાં, એક અધિકારીએ પીએમ મોદીને ટાંકીને કહ્યું, વહાં…

View More વર્હાં સે ગોલી ચલેગી તો યર્હાં સે ગોલા, મોદીનો સશસ્ત્ર દળોને સાફ સંદેશ

ભારત-પાક. સંઘર્ષથી નિયંત્રણ રેખા નજીક વ્યાપક નુક્સાની

ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીરના એલઓસી નજીક વસતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સીઝ ફાયરની ઘોષણાથી હાલ તો રાહતની લાગણી ફેલાઇ છે.…

View More ભારત-પાક. સંઘર્ષથી નિયંત્રણ રેખા નજીક વ્યાપક નુક્સાની

ભારતે કટાણે યુદ્ધવિરામ કર્યાની છાપ, નહીં તો પાક.ની કમ્મર તોડવાનો મોકો હતો

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે કે નહીં તેની અટકળો ચાલતી હતી ત્યાં શનિવારે અચાનક જ…

View More ભારતે કટાણે યુદ્ધવિરામ કર્યાની છાપ, નહીં તો પાક.ની કમ્મર તોડવાનો મોકો હતો

યુદ્ધના પડઘમ શાંત પડતાં શેરબજારને તેજીનું શૂરાતન

સેન્સેક્સમાં 2376, નિફ્ટીમાં 729નો ઉછાળો, એક્સિસ-અદાણીના શેર મિસાઈલની જેમ દોડ્યા, મિડકેપ-સ્મોલકેપમાં 10 ટકા સુધીનો ઉછાળો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ સીઝફાયર થતાં જ ભારતીય…

View More યુદ્ધના પડઘમ શાંત પડતાં શેરબજારને તેજીનું શૂરાતન

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવો

  ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે…

View More ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવો