મોબાઇલ અને સ્ક્રીન ટાઈમનું આરોગ્ય પર થતું નુકસાન

આજના ડિજિટલ યુગમાં ટેક્નોલોજી આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. મોબાઇલ ફોન, ટેબલેટ, લેપટોપ અને ટીવી જેવી સ્ક્રીન ડિવાઇસો વગર જીવવાનું કલ્પવું પણ મુશ્કેલ…

View More મોબાઇલ અને સ્ક્રીન ટાઈમનું આરોગ્ય પર થતું નુકસાન

શિયાળુ પાકમાં ગુંદના ચમત્કારીક ફાયદા

શિયાળો શરુ થતા જ અલગ અલગ સ્વાસ્થ્ય વર્ધક વસાણાથી બનતી હેલ્ધી વસ્તુઓ ઘરે બનાવવામાં આવે છે જેથી તેના ફાયદા આપણા શરીર ને મળી શકે. આ…

View More શિયાળુ પાકમાં ગુંદના ચમત્કારીક ફાયદા

વધેલો લોટ ફ્રીજમાં મૂકતા હોવ તો સાવધાન!!!! ખતરનાક નુકસાન જાણીને ચોંકી જશો

  વાસી રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ વાસી લોટમાંથી બનાવેલી રોટલી ખાવી નુકસાનકારક હોઈ શકે છે.કેટલીક સ્ત્રીઓ તો આગલા દિવસની તૈયારી…

View More વધેલો લોટ ફ્રીજમાં મૂકતા હોવ તો સાવધાન!!!! ખતરનાક નુકસાન જાણીને ચોંકી જશો

હાઈ બ્લડ પ્રેશર: શું છે અને કેમ જાગરુક રહેવું જરૂરી છે?

ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં લોકોએ અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ…

View More હાઈ બ્લડ પ્રેશર: શું છે અને કેમ જાગરુક રહેવું જરૂરી છે?

બાજરો હૃદયરોગથી લઈને પાચનની દરેક બીમારીમાં ફાયદાકારક છે

બાજરી, રાગી, જુવાર જેવા અનાજના સમૂહને મિલેટ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી, તે સમગ્ર દેશમાં પરંપરાગત અનાજના પૌષ્ટિક વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.ભારતમાં મુખ્યત્વે…

View More બાજરો હૃદયરોગથી લઈને પાચનની દરેક બીમારીમાં ફાયદાકારક છે

કાળા ડાઘવાળી ડુંગળી ખાતાં લોકો સાવધાન!! સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે

  મોટા ભાગના લોકો ડુંગળીની સેવન કરતા હોય છે, શું તમને ખબર છે કે કાળા ડાઘવાળા ડુંગળી સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે કારણ કે…

View More કાળા ડાઘવાળી ડુંગળી ખાતાં લોકો સાવધાન!! સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે

જાણો દેશી ગોળના અદ્ભૂત ફાયદા

શેરડી રસમાંથી ગોળ અને ખાંડ બંને બનાવવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે ખાંડ બનતી વખતે આયર્ન, પોટેશિયમ, ગંધક, ફોસ્ફોરસ અને કેલ્શિયમ જેવા તત્ત્વો…

View More જાણો દેશી ગોળના અદ્ભૂત ફાયદા

કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોવ તો ચેતજો, આંખોને થઈ શકે છે આ નુકસાન

  આપણે આંખો વગર જીવનની કલ્પના પણ કરી શકતા નથી. આપણી બદલાતી જીવનશૈલી આપણી આંખો પર અસર કરી રહી છે. નાના બાળકો પણ હવે ચશ્મા…

View More કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોવ તો ચેતજો, આંખોને થઈ શકે છે આ નુકસાન

પાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટક

શિયાળો શરૂૂ થતાં લીલા પાંદડા વાળા શાકભાજી માર્કેટ માં આવવાનું શરૂૂ થઈ જાય છે.લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક એક ઉત્તમ…

View More પાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટક

અશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્ન

અશ્વગંધા શું છે? અશ્વગંધા એ એક ઔષધિ ગણાયેલી ઋતુપર્ણ વનસ્પતિ છે જેનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સામાં હજારો વર્ષોથી થતો આવ્યો છે. આ છોડ મુખ્યત્વે ભારત, નેપાળ,…

View More અશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્ન