પડતર પ્રશ્ર્નો અંગે મહેસૂલકર્મીઓનું સરકારને 10 દી’નું અલ્ટિમેટમ

  સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે. મહેસુલ કર્મચારીઓ પણ મેદાનમાં આવ્યા છે અને પડતર પ્રશ્નોનું 10 દિવસમાં નિરાકરણ નહીં આવે…

View More પડતર પ્રશ્ર્નો અંગે મહેસૂલકર્મીઓનું સરકારને 10 દી’નું અલ્ટિમેટમ

પડતર પ્રશ્ર્નો અંગે મહેસુલ કર્મીઓનું સરકારને 10 દિ’નું અલ્ટીમેટમ

ના.મામલતદારની પ્રવરતા યાદી, જિલ્લાના ફેરબદલી સહિતના પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવતા આક્રોશ: કાળી પટ્ટી, માસ સીએલની ચિમકી સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા…

View More પડતર પ્રશ્ર્નો અંગે મહેસુલ કર્મીઓનું સરકારને 10 દિ’નું અલ્ટીમેટમ

રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં નવીશરતની જમીન જૂની શરતમાં ફેરવવા સરકારનો નિર્ણય

  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના…

View More રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં નવીશરતની જમીન જૂની શરતમાં ફેરવવા સરકારનો નિર્ણય

સરકારે ખાતરી બાદ સહાય ન આપતા રવિવારે હિરા ઉદ્યોગ બંધ

  સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રત્નકલાકાર એકતા રેલી કાઢશે, 50 વર્ષથી ઐતિહાસિક મંદીથી 17 લાખ રત્નકલાકારો બેકાર સુરતમાં રત્નકલાકારોની હડતાળના બેનર લાગ્યા છે.…

View More સરકારે ખાતરી બાદ સહાય ન આપતા રવિવારે હિરા ઉદ્યોગ બંધ

ચિંતા ન કરો પાણી કાપ નહીં આવે: સરકારની ખાતરી

  મનપાના પદાધિકારીઓ, ધારાસભ્યો, પ્રમુખ, મહામંત્રી સહિતનાએ ગઈકાલે ગાંધીનગર ખાતે કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરતા લેવાયો નિર્ણય રાજકોટ શહેરની પીવાના પાણીની દૈનિક જરૂરિયાત પુરી કરવા માટે…

View More ચિંતા ન કરો પાણી કાપ નહીં આવે: સરકારની ખાતરી

વક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, સરકાર 10 માર્ચથી શરૂ થતા સંસદ સત્રમાં કરશે રજૂ

  કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે.રી સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસીના રિપોર્ટના આધારે તેને લીલી ઝંડી આપવામાં આવી છે. તે સંસદના…

View More વક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, સરકાર 10 માર્ચથી શરૂ થતા સંસદ સત્રમાં કરશે રજૂ

પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજે મળતું મુસાફરી ભથ્થું રદ

ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે. હવે પ્રાંત અધિકારી અને…

View More પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજે મળતું મુસાફરી ભથ્થું રદ

બોગસ ડોકટરોની ‘દવા’ કરશે સરકાર, વિધાનસભામાં કડક સુધારા બિલ રજૂ થશે

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી બોગસ ડોક્ટરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ત્યારે આવા બોગસ ડોક્ટરો સામે કાયદેસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. ત્યારે…

View More બોગસ ડોકટરોની ‘દવા’ કરશે સરકાર, વિધાનસભામાં કડક સુધારા બિલ રજૂ થશે

અમેરિકાથી 33 ગુજરાતીઓની વતનવાપસી, સરકાર કોઇ કેસ નહીં કરે

અમદાવાદ એરપોર્ટથી તમામને સીધા ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ, વિમાનમાંથી ઉતરતા જ પોલીસે કબજો લીધો અમેરિકાથી નિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય વસાહતીઓ ગઇકાલે અમૃતસર આવી પહોંચ્યા બાદ…

View More અમેરિકાથી 33 ગુજરાતીઓની વતનવાપસી, સરકાર કોઇ કેસ નહીં કરે

શહીદ પોલીસ જવાનની ગરિમા જાળવવા પોસ્ટમોર્ટમ ન કરવા સરકારની વિચારણા

ભુવનેશ્વરમાં ઓલ ઈન્ડિયા ડીજી-આઈજી કોન્ફરન્સમાં વ્યક્ત કરવામાં આવેલી મૃતકોની ગરિમા જાળવવા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચિંતાઓનો જવાબ આપતા, ગુજરાત પોલીસે એક અગ્રણી પગલું આગળ…

View More શહીદ પોલીસ જવાનની ગરિમા જાળવવા પોસ્ટમોર્ટમ ન કરવા સરકારની વિચારણા