ધારીના દલખાણિયામાં ખેડૂત પર સિંહનો હુમલો: પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાં

  ગુજરાતમાંથી અવારનવાર જંગલી જાનવર દ્વારા શિકાર માટે માણસો પર હુમલો કરવાની ઘટના સાંભળતા હોઈએ છીએ એવામાં અમરેલીમાંથી આવો જ એક ભયાવહ કિસ્સો સામે આવ્યો…

View More ધારીના દલખાણિયામાં ખેડૂત પર સિંહનો હુમલો: પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાં

ટ્રેક્ટર અને બુલડોઝર સાથે ખેડૂતો સરહદે પહોંચ્યા, પોલીસના બેરિકેડ તોડીને આગળ વધ્યા

હજારો ખેડૂતો સંસદનો ઘેરાવ કરવા દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. નોઈડાના ખેડૂતો દિલ્હી જવા રવાના થઈ ગયા છે. જો કે નોઈડા-દિલ્હી બોર્ડર પર કડક…

View More ટ્રેક્ટર અને બુલડોઝર સાથે ખેડૂતો સરહદે પહોંચ્યા, પોલીસના બેરિકેડ તોડીને આગળ વધ્યા

સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: રવિ પાક માટે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ…

View More સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: રવિ પાક માટે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશે