મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય : નર્મદા જિલ્લામાં 2 નવા બ્રિજ માટે મંજૂર કર્યાં 302.40 કરોડ રૂપિયાChief Minister Bhupendra Patel
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દ્વારકા હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ દ્વારકા ખાતે પધારતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર રાજેશ…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દ્વારકા હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગતજ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે વિકાસને ગતિ મળે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ભાજપના નવનિયુકત પ્રમુખ અને મંત્રીઓનું કરાયું સન્માન, કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિ “મંદિર પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સુંદરતા નિહાળી મુખ્યમંત્રી પ્રભાવિત” મુખ્યમંત્રી…
View More જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે વિકાસને ગતિ મળે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલખુદ મુખ્યમંત્રી ખેતરોમાં ઉતર્યા, અચાનક જ ગામડાઓમાં પહોંચ્યા
ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓમાં સ્થિતિની સમીક્ષા કરી સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે ખેડુતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે મંત્રીઓ બાદ હવે ખુદ મુખ્યમંત્રી મેદાને આવ્યા છે…
View More ખુદ મુખ્યમંત્રી ખેતરોમાં ઉતર્યા, અચાનક જ ગામડાઓમાં પહોંચ્યામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થઈ સૌને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભવ્ય-દિવ્ય રામ મંદિરના નિર્માણ…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયામુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યના તમામ જિલ્લાઓમાં રસ્તાઓના કામો માટે 2609 કરોડ રૂપિયા મંજૂર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુદ્રઢ રોડ-કનેક્ટિવિટી દ્વારા સારી સપાટીવાળા અને બારમાસી રસ્તા – ઓલ વેધર રોડની સુવિધા મળી રહે તેવો જનહિતલક્ષી…
View More મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યના તમામ જિલ્લાઓમાં રસ્તાઓના કામો માટે 2609 કરોડ રૂપિયા મંજૂર કર્યાઆવનાર સદી વિજ્ઞાનની, તમામ સમસ્યાનું સમાધાન જ્ઞાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
કણકોટમાં અંદાજે 100 કરોડના ખર્ચે 40 હજારવાર જમીનમાં નિર્માણ પામનાર સરદારધામનું ભૂમિપૂજન સામર્થ્યવાન સમાજનાં વિકાસ થકી રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ થાય: કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા મુખ્યમંત્રી…
View More આવનાર સદી વિજ્ઞાનની, તમામ સમસ્યાનું સમાધાન જ્ઞાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જન્મદિવસે કર્યા દેવદર્શન, PM મોદીએ પાઠવી શુભેચ્છા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના 64માં જન્મ દિવસ અવસરે અડાલજ ત્રિમંદિરમાં દર્શન-પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના 64માં જન્મ દિવસ…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જન્મદિવસે કર્યા દેવદર્શન, PM મોદીએ પાઠવી શુભેચ્છાકચ્છના કુરનમાં મુખ્યમંત્રી બન્યા શિક્ષક, ભૂલકાઓની આંગળી પકડી કરાવ્યો પ્રવેશ
ભાળકોને ભણાવવા માટે શિક્ષકો સાથે વાલીની પણ જવાબદારી ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ સરહદી ગામ એવા કચ્છના કુરનમાં…
View More કચ્છના કુરનમાં મુખ્યમંત્રી બન્યા શિક્ષક, ભૂલકાઓની આંગળી પકડી કરાવ્યો પ્રવેશમુખ્યમંત્રી રાજકોટમાં: રૂા.565.63 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
કટારિયા ચોકડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મવડી ઇન્ડોર સ્ટેડિયમ, 25 સીએનજી બસનું લોકાર્પણ તથા આઇકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત, રાવળ સમાજના લાભાર્થીઓને પ્લોટ સનદ અર્પણ અને આવાસનો ડ્રો…
View More મુખ્યમંત્રી રાજકોટમાં: રૂા.565.63 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત