છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક ગઈ કાલે મોડી રાતે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર…
View More છત્તીસગઢના રાયપુરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક-ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં 13 લોકોના મોતChhattisgarh
મિશન સંકલ્પ હેઠળ છત્તીસગઢ સરહદ નજીક 15 નક્સલી ઠાર
ગત માસે પણ આ વિસ્તારમાં 3 નક્સલી માર્યા ગયા હતાં પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર…
View More મિશન સંકલ્પ હેઠળ છત્તીસગઢ સરહદ નજીક 15 નક્સલી ઠારદિલ્હી-UP-છત્તીસગઢમાં વાવાઝોડા અને વરસાદના કારણે 10નાં મોત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
દેશભરમાં હવામાન બદલાયું છે. ગુરુવારે રાત્રે દિલ્હી-એનસીઆર, યુપી અને છત્તીસગઢમાં ભારે પવન સાથે મુશળાધાર વરસાદ વરસ્યો. વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં ૧૦ લોકોના…
View More દિલ્હી-UP-છત્તીસગઢમાં વાવાઝોડા અને વરસાદના કારણે 10નાં મોત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાછત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન. છત્તીસગઢના સુકમા અને દંતેવાડા સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટરમાં 16 નક્સલી માર્યા ગયા. મળતી માહિતી…
View More છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠારછત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી સહિત 3 માઓવાદી ઠાર
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તેમાં માઓવાદી સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલીનો પણ સમાવેશ થાય છે,…
View More છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી સહિત 3 માઓવાદી ઠારછત્તીસગઢમાં બે સ્થળોએ એન્કાઉન્ટર: 24 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
ગુરુવારે વહેલી સવારે બીજાપુર જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. માહિતી આપતા બીજાપુર પોલીસે જણાવ્યું કે બીજાપુર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ…
View More છત્તીસગઢમાં બે સ્થળોએ એન્કાઉન્ટર: 24 નક્સલી ઠાર, 1 જવાન શહીદછત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પર EDના દરોડા, એકસાથે 15 સ્થળોએ સપાટો બોલાવ્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો…
View More છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પર EDના દરોડા, એકસાથે 15 સ્થળોએ સપાટો બોલાવ્યોઉતરાખંડ, છત્તીસગઢ અને હવે ગુજરાતમાં કોંગ્રેસનો કારમો પરાજય: કોઇ ચમત્કાર જ હવે તેને ઉગારી શકે
ગુજરાતની નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતોની ચુંટણીના પરિણામો વિશે ભાગ્યે જ કોઇને સંદેહ હતો. પરંતુ આટલી લગભગ એકતરફી જીતની કલ્પના બહુ ઓછા લોકોએ કરી હશે.…
View More ઉતરાખંડ, છત્તીસગઢ અને હવે ગુજરાતમાં કોંગ્રેસનો કારમો પરાજય: કોઇ ચમત્કાર જ હવે તેને ઉગારી શકેમહાકુંભમાં જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ટક્કર થતાં છત્તીસગઢના 10 લોકોના મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રયાગરાજમાં એક બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં હતા જ્યારે…
View More મહાકુંભમાં જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ટક્કર થતાં છત્તીસગઢના 10 લોકોના મોતછત્તીસગઢના ગરિયાબંદમાં 20 નક્સલવાદીઓ ઠાર, 36 કલાકથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 20 નક્સલવાદીઓના મોતની માહિતી સામે આવી છે. આ…
View More છત્તીસગઢના ગરિયાબંદમાં 20 નક્સલવાદીઓ ઠાર, 36 કલાકથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન