ISI હવે ઢાકામાં: ભારત વિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનતું બાંગ્લાદેશ

શેખ હસીના ઢાકા છોડતાની સાથે જ બાંગ્લાદેશ ભારત વિરોધી ગતિવિધિઓનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યાં પહેલા હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો. આ પછી મોહમ્મદ યુનુસે…

View More ISI હવે ઢાકામાં: ભારત વિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનતું બાંગ્લાદેશ

કંગનાને ઝટકો, ‘ઈમર્જન્સી’ પર બાંગ્લાદેશમાં પ્રતિબંધ

કંગના રનૌત દ્વારા નિર્દેશિત બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઇમર્જન્સી’ પર બાંગ્લાદેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા કંગના માટે આ એક મોટો આંચકો છે. ભારત અને…

View More કંગનાને ઝટકો, ‘ઈમર્જન્સી’ પર બાંગ્લાદેશમાં પ્રતિબંધ

બાંગ્લાદેશમાં હસીનાની પાર્ટીને ચૂંટણી લડવા મંજૂ રી

ગત વર્ષે 5 ઓગસ્ટે, જ્યારે શેખ હસીના બાંગ્લાદેશમાં સરકાર વિરુદ્ધ આંદોલનો વચ્ચે પરત આવી, ત્યારે એવું લાગ્યું કે તેમનું રાજકીય કારકિર્દી સમાપ્ત થવાની નજીક છે.…

View More બાંગ્લાદેશમાં હસીનાની પાર્ટીને ચૂંટણી લડવા મંજૂ રી

પાકિસ્તાનની બાંગ્લાદેશમાં લશ્કરી હાજરી ભારત માટે ગંભીર સુરક્ષા જોખમ

  બાંગ્લાદેશમાંથી શેખ હસીનાને ભગાડયા પછી નવી રચાયેલી મુહમ્મદ યુનુસની સરકાર એક તરફ ભારત તરફ આકરું વલણ અપનાવી રહી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનના ખોળામાં…

View More પાકિસ્તાનની બાંગ્લાદેશમાં લશ્કરી હાજરી ભારત માટે ગંભીર સુરક્ષા જોખમ

બાંગ્લાદેશમાં હિંદુઓ પછી ખ્રિસ્તીઓ નિશાને, નાતાલની પ્રાર્થનામાં ગયેલા લોકોના ઘર ફૂંકી માર્યા

બાંગ્લાદેશમાં લઘુમતીઓની સમસ્યાઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આ વખતે હિન્દુઓને બદલે ખ્રિસ્તી સમુદાયના લોકો નિશાન બન્યા છે. અહીં બંદરબનમાં, ક્રિસમસના એક દિવસ પહેલા,…

View More બાંગ્લાદેશમાં હિંદુઓ પછી ખ્રિસ્તીઓ નિશાને, નાતાલની પ્રાર્થનામાં ગયેલા લોકોના ઘર ફૂંકી માર્યા

શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલો! યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્ર

  બાંગ્લાદેશે ભારતને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે, અમે ભારત સરકારને…

View More શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલો! યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્ર

બાંગ્લાદેશના બકવાસથી ભારતને ફેર નથી પડતો પણ ધિક્કારની બૂ જરૂર આવે છે

બાંગ્લાદેશને હમણાં ભારતવિરોધી વા ઉપડેલો છે એટલે ભારત કંઈ પણ કરે તેને વાકું જ પડી જાય છે. તાજો દાખલો બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિને આપણા વડાપ્રધાન નરેન્દ્ર…

View More બાંગ્લાદેશના બકવાસથી ભારતને ફેર નથી પડતો પણ ધિક્કારની બૂ જરૂર આવે છે

બાંગ્લાદેશની નફ્ફટાઇ: પ.બંગાળ, આસામ, ત્રિપુરાને પોતાના ગણાવ્યા

બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર તરીકે કામ કરતા મહફૂઝ આલમે 16 ડિસેમ્બર 1971ના વિજય દિવસના અવસર પર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ સર્જ્યો હતો. વિજય…

View More બાંગ્લાદેશની નફ્ફટાઇ: પ.બંગાળ, આસામ, ત્રિપુરાને પોતાના ગણાવ્યા

બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું

બાંગ્લાદેશે મંગળવારે ઓગસ્ટમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી લઘુમતીઓને, મુખ્યત્વે હિન્દુઓને નિશાન બનાવતી સાંપ્રદાયિક હિંસાની 88 ઘટનાઓની પુષ્ટિ કરી છે. વચગાળાના સરકારના વડા…

View More બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું

ભારતને 59 રને હરાવી બાંગ્લાદેશે જીત્યો યુ-19 એશિયા કપનો ખિતાબ

બાંગ્લાદેશે અંડર 19 એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં ભારતને 59 રનથી હરાવ્યું હતું. આ મેચમાં અંડર 19 ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ રહી…

View More ભારતને 59 રને હરાવી બાંગ્લાદેશે જીત્યો યુ-19 એશિયા કપનો ખિતાબ