100 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાયો, અનેક મકાનો જમીનદોસ્ત, મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ્પ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત મોન્થા ગત રાત્રે આંધ્રપ્રદેશના પૂર્વી દરિયાકાંઠે ત્રાટક્યું, જેના…
View More આંધ્ર-ઓડિસામાં તબાહી મચાવી ‘મોન્થા’ જમીનમાં સમાયું, એકનું મોતAndhra Pradesh news
આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાશે ચક્રવાત મોંથા!! ટ્રેન-ફ્લાઈટ્સ રદ, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ
મોનથા વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે…
View More આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાશે ચક્રવાત મોંથા!! ટ્રેન-ફ્લાઈટ્સ રદ, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદચક્રવાત મોન્થા કાલે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે, સાત રાજ્યોમાં એલર્ટ
ચક્રવાતી વાવાઝોડું ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને 28 ઓક્ટોબરની સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરી શકે છે. એવું અહેવાલ છે કે ચેન્નાઈમાં…
View More ચક્રવાત મોન્થા કાલે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે, સાત રાજ્યોમાં એલર્ટવેંકટેશ્ર્વર મંદિરે 140 કરોડના સોનાનું દાન કરશે અનામી ભક્ત
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ગઇકાલે જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ્વર સ્વામીના એક ભક્તે તેમના બિઝનેસમાં સફળતા બદલ આભાર માનવા માટે 121 કિલો સોનું દાન…
View More વેંકટેશ્ર્વર મંદિરે 140 કરોડના સોનાનું દાન કરશે અનામી ભક્તઆંધ્રમાં ગ્રેનાઇટની ખાણ ધસી પડતા 6 શ્રમિકોનાં મોત, 10ને ઇજા
આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં બલ્લીકુરાવા નજીક સત્યકૃષ્ણ ગ્રેનાઈટ ખાણમાં રવિવારે સવારે ખડકોનો મોટો ભાગ ધસી પડતાં ઓછામાં ઓછા છ કામદારોના મોત અને 10 અન્ય ઘાયલ થયા…
View More આંધ્રમાં ગ્રેનાઇટની ખાણ ધસી પડતા 6 શ્રમિકોનાં મોત, 10ને ઇજા3500 કરોડના દારૂ કૌભાંડમાં આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડી પણ આરોપી
રાજધાની દિલ્હીની જેમ આંધ્ર પ્રદેશમાં પણ દારૂૂ કૌભાંડની ભારે ચર્ચા છે. આંધ્રના આશરે 3500 કરોડ રૂૂપિયાના દારૂૂ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પક્ષ વાયએસઆરસીપીના…
View More 3500 કરોડના દારૂ કૌભાંડમાં આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડી પણ આરોપીઆંધ્રમાં કેરી ભરેલી ટ્રક પલટી જતાં 9 મજૂરોનાં મોત, 10ને ઇજા
આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લામાં રવિવારે રાત્રે એક દુ:ખદ અકસ્માતમાં કેરીનો મોટો જથ્થો ભરેલી ટ્રક પલટી જતાં નવ મજૂરોના મોત અને 10 અન્ય ઘાયલ થયા. આ ઘટના…
View More આંધ્રમાં કેરી ભરેલી ટ્રક પલટી જતાં 9 મજૂરોનાં મોત, 10ને ઇજાઆંધ્રપ્રદેશની જાન્હવી અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બનશે
આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પાલાકોલ્લુની દાંગેતી જાહ્નવી 2029 માં અવકાશમાં જવા માટે તૈયાર છે. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતક, જાહ્નવી NASAના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય હવા અને…
View More આંધ્રપ્રદેશની જાન્હવી અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બનશેઆંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના મોત
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક ભયાનક માર્ગની ઘટના બની છે. એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં છ લોકોના મોત થયા છે. ડ્રાઈવરને ઝોકું…
View More આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના મોતદેશના 1205 MLA સામે હત્યા સહિતના ગંભીર ગુના
આંધ્રપ્રદેશના 78% ધારાસભ્યો સામે ફોજદારી કેસ, અપહરણ-મહિલા વિરૂધ્ધ ગુના સહિતનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ADRનો રિપોર્ટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ દેશભરના રાજ્ય વિધાનસભાઓ…
View More દેશના 1205 MLA સામે હત્યા સહિતના ગંભીર ગુના