આંધ્રમાં ગ્રેનાઇટની ખાણ ધસી પડતા 6 શ્રમિકોનાં મોત, 10ને ઇજા

આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં બલ્લીકુરાવા નજીક સત્યકૃષ્ણ ગ્રેનાઈટ ખાણમાં રવિવારે સવારે ખડકોનો મોટો ભાગ ધસી પડતાં ઓછામાં ઓછા છ કામદારોના મોત અને 10 અન્ય ઘાયલ થયા…

View More આંધ્રમાં ગ્રેનાઇટની ખાણ ધસી પડતા 6 શ્રમિકોનાં મોત, 10ને ઇજા