ભાદરવી પૂનમે અંબાજી મંદિરના દર્શન સાંજે પાંચ વાગ્યાથી બંધ

અંબાજીમાં 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાયું છે. આ વખતે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરે દર્શન સમય, ધ્વજારોહણમાં ફેરફાર કરાયો છે.…

View More ભાદરવી પૂનમે અંબાજી મંદિરના દર્શન સાંજે પાંચ વાગ્યાથી બંધ

અંબાજીના મહામેળાની તૈયારી, યાત્રિકો-સેવા કેમ્પો માટે માર્ગદર્શિકા જાહેર

યાત્રિકોની સુવિધા માટે ટેકનોલોજીનો ઉપયોગ, કયુઆર કોડ સ્કેન કરવાથી તમામ સગવડોની જાણકારી મોબાઇલમાં મળી જશે સંઘ સંચાલકોને ઓળખપત્રો સાથે રાખવા સુચના, પદયાત્રાના માર્ગમાં તમામ વ્યવસ્થાની…

View More અંબાજીના મહામેળાની તૈયારી, યાત્રિકો-સેવા કેમ્પો માટે માર્ગદર્શિકા જાહેર

અંબાજી યાત્રાધામના વિકાસ માટે રૂા.1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન

અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કોરિડોર, 50 વર્ષીય વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ અંબાજી મંદિરથી ગબ્બર સુધી થશે શક્તિ કોરિડોરનું નિર્માણ ત્રણ…

View More અંબાજી યાત્રાધામના વિકાસ માટે રૂા.1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન

અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું ગુપ્તદાન

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટને ચાંદીનું દાન મળ્યું છે. અંદાજે 46 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે. અમદાવાદના શ્રદ્ધાળુઓએ 40 કિલો ચાંદીનું દાન આપ્યું…

View More અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું ગુપ્તદાન

અંબાજી મંદિરના મોહનથાળને “ઇટ રાઇટ પ્રસાદ”નું પ્રમાણપત્ર

યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન લગભગ એક કરોડ પચ્ચીસ…

View More અંબાજી મંદિરના મોહનથાળને “ઇટ રાઇટ પ્રસાદ”નું પ્રમાણપત્ર

અંબાજીની વેકરી પ્રાથમિક શાળામાં 30થી વધારે બાળકોને ફૂડ પોઈઝનીંગ, એકનું મોત

અંબાજીના વેકરી ખાતે આવેલ પ્રાથમિક શાળામાં 30થી વધારે બાળકોને જમ્યા બાદ ફુડપોઈઝનીંગ થઈ જતાં તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં એક બાળકનું મોત નિપજ્યું…

View More અંબાજીની વેકરી પ્રાથમિક શાળામાં 30થી વધારે બાળકોને ફૂડ પોઈઝનીંગ, એકનું મોત

અંબાજી, દ્વારકા, ગિરનાર, સોમનાથમાં પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ મુકો

રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો મામલો હાઇકોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. જે કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની…

View More અંબાજી, દ્વારકા, ગિરનાર, સોમનાથમાં પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ મુકો

અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025નો પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીએ રાજ્યની સુખાકારી માટે જગત જનની માં અંબાના દર્શન કરીને પાલખી તથા…

View More અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ

અંબાજીમાં કાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

15 લાખ શ્રદ્ધાળુઓ ઊમટશે, નિશુલ્ક ભોજન અને પાર્કિંગની સુવિધા પાલખી યાત્રા, પાદુકા અને ચામર યાત્રા નીકળશે, રાત્રે 7થી 7:45 દરમિયાન ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ…

View More અંબાજીમાં કાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

અંબાજીના દર્શન કરી પરત જતી મહેસાણાની બસ ઉપર પથ્થરમારો

શક્તિપીઠ અંબાજીમાં માતાજીનાં દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો દરરોજ આવે છે. હાલ થોડા સમયથી અંબાજીની આજુબાજુમાં વાહનો પર પથ્થરમારાની ઘટનાઓ જોવા મળી રહી છે.…

View More અંબાજીના દર્શન કરી પરત જતી મહેસાણાની બસ ઉપર પથ્થરમારો