અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસાહારની પાર્ટીથી ખળભળાટ

10 પૂજારી અને એક રસોયાએ પવિત્ર જગ્યા અભડાવતા તાબડતોબ હકાલપટ્ટી, મંદિરનું શુધ્ધિકરણ કરાયું, તપાસ સમિતિની રચના જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ઐતિહાસીક અંબાજી મંઇદરનાં ભંડારામાં…

View More અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસાહારની પાર્ટીથી ખળભળાટ

અંબાજીની અન્નસેવામાં અનંત અંબાણીનું રુ. 27.50 કરોડનું દાન

અંબાજી માતાજી મંદિરમાં બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં યોજનાના પ્રથમ જ દિવસે રૂૂ. 30 કરોડથી વધુનું દાન એકત્ર થયું હતું.…

View More અંબાજીની અન્નસેવામાં અનંત અંબાણીનું રુ. 27.50 કરોડનું દાન

અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાના પ્રથમ દિવસે જ 30 કરોડનું દાન

ભારતભરના 51 શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી ’જય અંબે તિથિ ભોજન’ યોજનાનો ભવ્ય…

View More અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાના પ્રથમ દિવસે જ 30 કરોડનું દાન

અંબાજી મંદિરે ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત માઇ ભકતો બની શકશે આજીવન દાતા

51 શક્તિપીઠોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા અંબાજી શક્તિપીઠ ખાતે માતાજીના દર્શને આવતા લાખો યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા ’અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે ચલાવવામાં…

View More અંબાજી મંદિરે ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત માઇ ભકતો બની શકશે આજીવન દાતા

અંબાજી મંદિરના વહીવટદારનું પૂર્વ પ્રોફેસર ગળું દબાવતા હોસ્પિટલમાં

અંબાજી મંદિરના વહીવટદારની ચેમ્બરમાં જ એક પૂર્વ પ્રોફેસરે તેમનું ગળું દબાવી હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મંદિરના સ્ટાફે…

View More અંબાજી મંદિરના વહીવટદારનું પૂર્વ પ્રોફેસર ગળું દબાવતા હોસ્પિટલમાં

અંબાજીમાં 3.09 લાખ ભકતોએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી

યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે ‘51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિ-દિવસીય મહોત્સવમાં દેશ-વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠોના આબેહૂબ દર્શનનો લહાવો લેવા માટે ગુજરાત…

View More અંબાજીમાં 3.09 લાખ ભકતોએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી

અંબાજીમાં કાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ

શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ભવ્ય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું…

View More અંબાજીમાં કાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ

હાથી ઉપર સવાર થઇ અંબાજી નીકળ્યા નગરચર્યાએ, ભકતોનું ઘોડાપૂર

આજે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે અંબાજી ખાતે મા જગદંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં હતી. મા અંબાનાં ચરણોમાં શિશ ઝુકાવવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યું…

View More હાથી ઉપર સવાર થઇ અંબાજી નીકળ્યા નગરચર્યાએ, ભકતોનું ઘોડાપૂર

અંબાજી મંદિર ઉપર નવા વર્ષથી પાંચ મીટરથી લાંબી ધ્વજા નહીં ચડે

  પંદર વર્ષ જૂના ધ્વજદંડની સુરક્ષાને લઇને નિર્ણય અંબાજી મંદિરના સોનાના શિખર ઉપર 1 જાન્યુઆરી 2026થી 5 મીટરથી લાંબી ધજા નહીં ચઢાવવાનો નિર્ણય લેવાયો છે.…

View More અંબાજી મંદિર ઉપર નવા વર્ષથી પાંચ મીટરથી લાંબી ધ્વજા નહીં ચડે

અંબાજી મંદિરમાં દાંતાના રાજવી પરિવારના પૂજા અધિકાર સમાપ્ત થતા ગામ સજ્જડ બંધ

અંબાજી મંદિરની પૂજાના અધિકાર માટે હાઈકોર્ટના ચુકાદા બાદ સ્થાનિક લોકોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. દાંતા રાજવી પરિવારના સમર્થનમાં આજે સમગ્ર શહેર સ્વયંભૂ સજ્જડ…

View More અંબાજી મંદિરમાં દાંતાના રાજવી પરિવારના પૂજા અધિકાર સમાપ્ત થતા ગામ સજ્જડ બંધ