મંજૂરી વગર આડેધડ ફ્લાઇટોના સંચાલન બદલ એર ઇન્ડિયાને દંડ

ચાર રાજ્યોમાં આઠ વાર બિનસત્તાવાર રીતે વિમાનો ઉડાવ્યા એવિએશન કંપની એર ઈન્ડિયાએ ગંબીર બેદરકારી કરીને મુસાફરોના જીવ જોખમમાં નાખતી ભુલ કરી છે. એરલાઈન્સે ARC વગર…

View More મંજૂરી વગર આડેધડ ફ્લાઇટોના સંચાલન બદલ એર ઇન્ડિયાને દંડ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિીયાને વીમા કંપની દ્વારા રૂા.1125 કરોડનું ચૂકવણું

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 6 મહિના પૂર્ણ થઇ ગયા છે. 12 જૂન 2026ના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયુ હતુ અને આખરે હવે પ્લેન ક્રેશના મૃતકોના…

View More અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિીયાને વીમા કંપની દ્વારા રૂા.1125 કરોડનું ચૂકવણું

Air Indiaએ ન્યૂયોર્ક અને નેવાર્કની બધી ફ્લાઇટ્સ રદ કરી, અમેરિકામાં બરફીલા તોફાનની આગાહી

    યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડીની આગાહીને કારણે એર ઇન્ડિયાએ 25 અને 26 જાન્યુઆરી માટે ન્યુ જર્સીના નેવાર્ક જતી અને જતી બધી…

View More Air Indiaએ ન્યૂયોર્ક અને નેવાર્કની બધી ફ્લાઇટ્સ રદ કરી, અમેરિકામાં બરફીલા તોફાનની આગાહી

આ લે લે… કોલકાતા એરપોર્ટ પર પાર્ક કરાયેલા 43 વર્ષ જૂના વિમાનની એરઇન્ડિયાને 13 વર્ષે ખબર પડી

કોલકાતાઍરપોર્ટ પર 13 વર્ષથી પડેલું એક જૂનું બોઇંગ 737-200 વિમાન તાજેતરમાં બેંગલુરુ લાવવામાં આવ્યું હતું. 43 વર્ષ જૂનું, 100 ફૂટ લાંબુ વિમાન 2012 થી ઍરપોર્ટના…

View More આ લે લે… કોલકાતા એરપોર્ટ પર પાર્ક કરાયેલા 43 વર્ષ જૂના વિમાનની એરઇન્ડિયાને 13 વર્ષે ખબર પડી

એર ઇન્ડિયા એક ઓગસ્ટથી અનેક ઇન્ટરનેશનલ ફલાઇટ્સ શરૂ કરશે

ઓક્ટોબરથી બધુ રાબેતા મુજબ ઓપરેશન 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ કર્યાના થોડા જ સેક્ધડ પછી ભયાનક અકસ્માતનો ભોગ…

View More એર ઇન્ડિયા એક ઓગસ્ટથી અનેક ઇન્ટરનેશનલ ફલાઇટ્સ શરૂ કરશે

એતિહાદ દ્વારા દરેક બોઇંગ-787ની ફ્યુલ સ્વીચ ચેક કરાશે, એર ઇન્ડિયાનું ‘ઓલ ઇઝ વેલ’ !

અમદાવાદ વિમાન દુર્ઘટનાના પ્રારંભિક તપાસ રિપોર્ટ બાદ વૈશ્ર્વિક એરલાઇન્સ એલર્ટ બની   એતિહાદ એરવેઝે બોઇંગ 787 ડ્રીમલાઇનર્સ ચલાવતા તેના પાઇલટ્સને વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોને હેન્ડલ…

View More એતિહાદ દ્વારા દરેક બોઇંગ-787ની ફ્યુલ સ્વીચ ચેક કરાશે, એર ઇન્ડિયાનું ‘ઓલ ઇઝ વેલ’ !

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના 3 અધિકારીઓને હટાવવાના આદેશ

  અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ મોટી કાર્યવાહી કરી છે. આજે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એર ઇન્ડિયા સામે કડક વલણ અપનાવ્યું હતું અને…

View More અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના 3 અધિકારીઓને હટાવવાના આદેશ

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પગલે આંતર રાષ્ટ્રીય રૂટ પર ભાડા ઘટાડતી એર ઇન્ડિયા

અમદાવાદમાં બોઇંગ 787 વિમાનના વિનાશક ક્રેશને પગલે એર ઇન્ડિયાએ અનેક આંતરરાષ્ટ્રીય રૂૂટ પર ટિકિટના ભાવમાં તીવ્ર ઘટાડો કર્યો છે – આ પગલું મુસાફરોના વિશ્વાસમાં વધતા…

View More અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પગલે આંતર રાષ્ટ્રીય રૂટ પર ભાડા ઘટાડતી એર ઇન્ડિયા

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની માઠી બેઠી, 4 ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે કુલ 8 ફ્લાઇટ રદ

  અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાને એક સપ્તાહ પૂર્ણ થયુ છે. ત્યારે આ દુર્ઘટના બાદ ટેકનિકલ ખામીઓ, સુરક્ષા જોખમો સહિત વિવિધ કારણોસર ઘણી ફ્લાઇટ્સ રદ…

View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની માઠી બેઠી, 4 ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે કુલ 8 ફ્લાઇટ રદ

બોઇંગ 787 કાફલાને ક્લિનચિટ પણ વિમાન સુરક્ષા મામલે DGCAની ટકોર

અમદાવાદમાં લંડન જતી ફ્લાઇટ AI 171ના ક્રેશ થયા બાદ, દેશની ઉડ્ડયન નિયમનકારી સંસ્થા DGCA (નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય) એ તાત્કાલિક કાર્યવાહી કરી અને એર ઈન્ડિયા અને…

View More બોઇંગ 787 કાફલાને ક્લિનચિટ પણ વિમાન સુરક્ષા મામલે DGCAની ટકોર