અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસમાં સફળતા, બ્લેક બોક્સનો ડેટા ડાઉનલોડ કરાયો

  ૧૨ જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 259 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોએ જીવ…

View More અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસમાં સફળતા, બ્લેક બોક્સનો ડેટા ડાઉનલોડ કરાયો

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો નવો વીડિયો વાયરલ, જીવ બચાવા વિધાર્થીઓ હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદવા લાગ્યા

  અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન 12 જૂનના રોજ ક્રેશ થયું હતું. આ વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલની ઇમારત સાથે…

View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો નવો વીડિયો વાયરલ, જીવ બચાવા વિધાર્થીઓ હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદવા લાગ્યા

વિમાન દુર્ઘટનાનાં મૃતકોને ઠેર-ઠેર શોકાંજલિ અપાઇ

અમદાવાદનાં મેણાણીનગરમા 12 જૂનનાં રોજ થયેલી ભયાનક એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામા 280 થી વધુ લોકોનાં દુ:ખદ અવસાન થયા છે. આ દુર્ઘટનામા અનેક પરીવારોએ તેમના સ્વજનો…

View More વિમાન દુર્ઘટનાનાં મૃતકોને ઠેર-ઠેર શોકાંજલિ અપાઇ

મારી આવનારી જિંદગીમાં પણ તમે જ મારા માતા-પિતા બનજો

લંડન દીકરીને મળવા જતા વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા દંપતીની દીકરીનો હૈયુ હચમચાવતો પત્ર અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ અહ-171 અમદાવાદ એરપોર્ટથી ટેક ઑફ કર્યાંની…

View More મારી આવનારી જિંદગીમાં પણ તમે જ મારા માતા-પિતા બનજો

વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલી નર્સ પર જાતિવાદી ટિપ્પણી

12 જૂનના રોજ અમદાવાદ એર ઇન્ડિયા દુર્ઘટનામાં મૃત્યુ પામેલી 39 વર્ષીય નર્સ રંજીતા જી નાયરનું ફેસબુક પર અપમાનજનક પોસ્ટ લખ્યા બાદ કેરળ સરકારના એક કર્મચારીને…

View More વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલી નર્સ પર જાતિવાદી ટિપ્પણી

ડ્રીમલાઇનરની ખરીદી સામે ભાજપે વિરોધ કર્યો હતો: સાયબર હુમલાના એંગલથી તપાસ કરવા રાઉતની માંગ

અમદાવાદમાં થયેલ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પાછળના કારણો હજુ સુધી જાહેર થયા નથી. શુક્રવારે વિમાનમાં બ્લેક બોક્સ મળી આવ્યું હતું અને તેની તપાસ ચાલી રહી…

View More ડ્રીમલાઇનરની ખરીદી સામે ભાજપે વિરોધ કર્યો હતો: સાયબર હુમલાના એંગલથી તપાસ કરવા રાઉતની માંગ

અમદાવાદ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ હોવાની શંકા દર્શાવતા બાબા રામદેવ

અમદાવાદમાં વિમાન કેમ અને કેવી રીતે ક્રેશ થયું તેની તપાસ શરૂૂ કરવામાં આવી છે. દરમિયાન, યોગ ગુરુ બાબા રામદેવે પણ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી…

View More અમદાવાદ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ હોવાની શંકા દર્શાવતા બાબા રામદેવ

આર્મી, RPF-NDRF-SDRF-પોલીસ-ફાયરબ્રિગેડે રંગ રાખ્યો

  વિમાન દુર્ઘટના બાદ ત્રણ મિનિટમાં ફાયર સર્વિસીસની બે ટીમનો પહોંચી ગઈ, બચાવ-રાહત માટે કુલ 612 કર્મચારીઓ કામે લાગ્યા હતા, 100 એમ્બ્યુલન્સો માટે ગ્રીન કોરીડોર…

View More આર્મી, RPF-NDRF-SDRF-પોલીસ-ફાયરબ્રિગેડે રંગ રાખ્યો

સુરતના 11 મૃતકોની અંતિમવિધિ માટે ખાસ ટુકડીઓ બનાવાઇ

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં સુરતના મૃતકોના ઓળખની પ્રક્રિયા પછી તેમના શબ સુરત આવે તે પહેલાં સરકારી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. કમભાગી 11 મુસાફકોના શબ પોતાના સ્વગૃહે…

View More સુરતના 11 મૃતકોની અંતિમવિધિ માટે ખાસ ટુકડીઓ બનાવાઇ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંસ્થાઓએ માનવતા મહેંકાવી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો માટે સિવિલ હોસ્પિટલ ખાતે સેવા કાર્યમાં દરેક સમાજના લોકો એક જૂથ થઈને આગળ આવ્યા છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકના…

View More અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંસ્થાઓએ માનવતા મહેંકાવી