સમાજના મેણાં-ટોણાંથી ડરી 56 ટકાની પ્રતિભા ધરબાઇ

સોશિયલ મીડિયામાં ટ્રોલિંગના કારણે વ્યક્તિઓ આત્મહત્યાના પગલા ભરવા મજબૂર સોશિયલ મીડિયાએ લોકોની અંદર રહેલી અભિવ્યક્તિ અને આવડતની સ્કીલ છીનવી લીધી: જીવવા માટે બાહય દેખાવ જરૂરી…

View More સમાજના મેણાં-ટોણાંથી ડરી 56 ટકાની પ્રતિભા ધરબાઇ

શરીરના ત્રિદોષ વાયુ, કફ અને પિત્ત: સમજવું અને સંતુલિત રાખવાનું મહત્ત્વ

આપણે તંદુરસ્ત શરીર અને નિરોગી જીવન જીવવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોઇએ છીએ, પરંતુ જો આપણે નિરોગી જીવન જીવવું હોય તો ત્રણ વાતોનું ધ્યાન…

View More શરીરના ત્રિદોષ વાયુ, કફ અને પિત્ત: સમજવું અને સંતુલિત રાખવાનું મહત્ત્વ

આખો દિવસ ACમાં રહેતા હો તો સાવધાન!!! જટિલ બીમારીઓ કરશે ઘર

  ગરમી અને તડકાથી રાહત મેળવવા માટે લોકો એસીનો સહારો લે છે. આજના સમયમાં, મોટાભાગના લોકો માટે AC વગરના જીવનની કલ્પના કરવી થોડી મુશ્કેલ હોઈ…

View More આખો દિવસ ACમાં રહેતા હો તો સાવધાન!!! જટિલ બીમારીઓ કરશે ઘર

જટામાંસી-આયુર્વેદની મહાઔષધી જેના સેવન માત્રથી માનસિક અને શારીરિક રોગો જડમૂળથી દૂર થઈ જાય છે

જટામાંસી એક ખાસ ઔષધીય વનસ્પતિ છે જેમાં ઘણા સ્વાસ્થ્ય લાભો છે, જે મુખ્યત્વે હિમાલયના પ્રદેશોમાં ઉગે છે. તેને બાલછાડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને…

View More જટામાંસી-આયુર્વેદની મહાઔષધી જેના સેવન માત્રથી માનસિક અને શારીરિક રોગો જડમૂળથી દૂર થઈ જાય છે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

ગ્રીષ્મ ઋતુ શરૂૂ થઈ ગઈ છે અને ધીરે ધીરે ગરમી નો પારો ઉપર જવા લાગ્યો છે.કાળઝાળ ગરમી ના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.…

View More ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

યુરિક એસિડ થવાના કારણો, લક્ષણો અને તેમાંથી રાહત મેળવવા ના ઉપાય

તાજેતરમાં લોકો ને યુરિક એસિડ વધવાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યા માત્ર વૃદ્ધોમાં…

View More યુરિક એસિડ થવાના કારણો, લક્ષણો અને તેમાંથી રાહત મેળવવા ના ઉપાય

વિરુદ્ધ આહાર: સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવ અને નુકસાન

આયુર્વેદમાં વિરુદ્ધ આહાર એ એવા ખોરાક માટે વપરાતા શબ્દ છે જેની સંયોજન (ભજ્ઞળબશક્ષફશિંજ્ઞક્ષ) સાથે ખાવાથી શરીર પર નકારાત્મક પ્રભાવ પડી શકે. જો ખોટા આહાર સંયોજન…

View More વિરુદ્ધ આહાર: સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવ અને નુકસાન

આયુર્વેદ: સ્વસ્થ જીવનની ચાવી

  આજની દોડધામ ભરી જીવનશૈલીમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવી એક પડકારરૂૂપ બની ગઈ છે. વધુ પડતા કામનો તણાવ, અનિયમિત આહાર અને ઊંઘની કમી…

View More આયુર્વેદ: સ્વસ્થ જીવનની ચાવી

મોબાઇલ અને સ્ક્રીન ટાઈમનું આરોગ્ય પર થતું નુકસાન

આજના ડિજિટલ યુગમાં ટેક્નોલોજી આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. મોબાઇલ ફોન, ટેબલેટ, લેપટોપ અને ટીવી જેવી સ્ક્રીન ડિવાઇસો વગર જીવવાનું કલ્પવું પણ મુશ્કેલ…

View More મોબાઇલ અને સ્ક્રીન ટાઈમનું આરોગ્ય પર થતું નુકસાન

આરોગ્યનો ખજાનો: અંજીર ખાવાના આશ્ચર્યજનક ફાયદા

કુદરતે દરેક વસ્તુમાં મનુષ્ય માટે અમુલ્ય ખજાનો છુપાવેલો છે. કુદરતી વસ્તુનું મુલ્ય મનુષ્ય કોઈ રીતે ચૂકવી શકતો નથી. તેમજ આયુર્વેદમાં કહ્યું છે તેમ વનસ્પતિ અને…

View More આરોગ્યનો ખજાનો: અંજીર ખાવાના આશ્ચર્યજનક ફાયદા