તા 12 ઓગસ્ટ ને બુધવાર અષાઢ વદ અમાસના દિવસે દિવાસો એવવ્રત જીવવ્રત તથા જાગરણ બુધવારી અમાસ તથા દાન પુણ્ય વ્રત માટે ઉતમયોગ વ્યતિપાત યોગ પણ…
View More આવતીકાલે એવવ્રત જીવવ્રતનું જાગરણ અને દશામાના વ્રતનો પ્રારંભCategory: ધાર્મિક
ગ્રહણ વચ્ચે શનિનું નક્ષત્ર પરિવર્તન!! આ રાશિ જાતકો સાવધાન રહેજો, જીવનમાં હાહાકાર મચશે
20 ઓગસ્ટના રોજ શનિ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 9 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. નક્ષત્રો વચ્ચેનું આ ગોચર સૂર્યગ્રહણ (12 ઓગસ્ટ) અને ચંદ્રગ્રહણ (28…
View More ગ્રહણ વચ્ચે શનિનું નક્ષત્ર પરિવર્તન!! આ રાશિ જાતકો સાવધાન રહેજો, જીવનમાં હાહાકાર મચશેઆજે ગુરુ પૂર્ણિમાએ ખુલશે કિસ્મતના દ્વાર! શુક્રના નક્ષત્ર પરિવર્તનથી 4 રાશિઓને થશે મોટો લાભ
આજે ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર છે. આજના પવિત્ર દિવસે શુક્ર ગ્રહે પોતાનું નક્ષત્ર બદલ્યું છે. શુક્ર ગ્રહે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ…
View More આજે ગુરુ પૂર્ણિમાએ ખુલશે કિસ્મતના દ્વાર! શુક્રના નક્ષત્ર પરિવર્તનથી 4 રાશિઓને થશે મોટો લાભબુધનું પોતાની રાશિમાં ગોચર, આ 4 રાશિના લોકોએ રાખવી પડશે ખાસ સાવધાની
ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ આજે પોતાની સ્વરાશિ મિથુનમાં ગોચર કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગોચર કેટલીક રાશિઓ માટે શુભ પરિણામો લાવશે, તો…
View More બુધનું પોતાની રાશિમાં ગોચર, આ 4 રાશિના લોકોએ રાખવી પડશે ખાસ સાવધાનીપુરૂષોત્તમ માસ અને સોમવતી અમાસનો દુુર્લભ સંયોગ
તા. 15 જુન 2026 સોમવારના રોજ અમાવસ્યા આવે છે. આ અમાસ સોમવારે આવતી હોવાથી તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં અમાસે તથા સોમવતી અમાસ…
View More પુરૂષોત્તમ માસ અને સોમવતી અમાસનો દુુર્લભ સંયોગકાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વ
કાલે વૈધૃતિ યોગના વ્રતનું મહત્વ આ વ્રતનુ પુરુષોતમ માસમાં વધારે મહત્વ છે. અધિક જેઠ વદ છઠ્ઠને શનિવાર તા 6 જૂનના દિવસે વૈધૃતિ યોગ સવારના 10…
View More કાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વશનિવારે શનિ જયંતી: જાણો પનોતીના પ્રકોપથી બચવાના ઉપાયો
કુંભ, મીન અને મેષ રાશિ પર શનિની મોટી પનોતીની અસર : પૂજા વિધિ દ્વારા મેળવો રાહત વૈશાખ વદ અમાસ ને શનીવાર તા.16 મે ના દિવસે…
View More શનિવારે શનિ જયંતી: જાણો પનોતીના પ્રકોપથી બચવાના ઉપાયોકાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ
જમીન-મકાન-વાહન, સોના-ચાંદીના દાગીનાઓ, પુજાનો સામાન, જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવી ઉત્તમ વૈશાખ સુદ બીજને રવિવાર તારીખ 19 એપ્રિલ ના દિવસે અખાત્રીજ છે રવિવારે સવાર…
View More કાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજવૈશાખ માસ અને અક્ષય તૃતિયાનું જાણો શાસ્ત્રોક્ત મહાત્મ્ય
સ્નાન, દાન, શ્રાધ્ધ, તપ વગેરે ધર્મ-કર્મ માટે ઉતમ માસ શ્રી ભગવાનની શાસ્ત્રની વિધિ પ્રમાણે કાર્ય કરવાની આજ્ઞા છે. (ગીતા 16:23, 16:24) તેથી વૈશાખ માસ વિશે…
View More વૈશાખ માસ અને અક્ષય તૃતિયાનું જાણો શાસ્ત્રોક્ત મહાત્મ્યશુક્રવારે ઉદિત નોમ તિથિ નિમિત્તે રામનવમી મનાવવી ઉત્તમ
ચૈત્ર સુદ આઠમ ને ગુરુવાર તારીખ 26 માર્ચ ના દિવસે સવારના 11.50 સુધી આઠમ તિથિ છે ત્યારબાદ નોમ તિથિ છે જે શુક્રવારે સવારના 10.08 કલાક…
View More શુક્રવારે ઉદિત નોમ તિથિ નિમિત્તે રામનવમી મનાવવી ઉત્તમ