પશ્ર્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પે.ટ્રેન દોડાવાશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન” દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન થઈને…

View More પશ્ર્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પે.ટ્રેન દોડાવાશે

વાર્ષિક સેફટી નિરીક્ષણ કરતાં પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ 3 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ ડિવિઝનના મોરબીજામનગર રેલવે ખંડનું વાર્ષિક સેફટી નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, તેમણે આ રેલવે…

View More વાર્ષિક સેફટી નિરીક્ષણ કરતાં પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર

પશ્ર્ચિમ રેલવે દ્વારા 24 પૂજા સ્પેશિયલ ટ્રેન ચલાવી 66 ટ્રિપ્સનું સંચાલન કરશે

તહેવારોની સીઝન થતાં જ રેલ મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે હજારો વિશેષ ટ્રેન…

View More પશ્ર્ચિમ રેલવે દ્વારા 24 પૂજા સ્પેશિયલ ટ્રેન ચલાવી 66 ટ્રિપ્સનું સંચાલન કરશે

પશ્ર્ચિમ રેલવે દ્વારા 56 ગણપતિ સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સનું સંચાલન

ભારતીય રેલવેએ 2025 માટે 380 ગણપતિ સ્પેશિયલ ટ્રેન ટ્રીપ્સની જાહેરાત કરી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે, જે તહેવારોની મોસમ દરમિયાન ભક્તો અને મુસાફરો…

View More પશ્ર્ચિમ રેલવે દ્વારા 56 ગણપતિ સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સનું સંચાલન

પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે વધારાનો ચાર્જ સંભાળતા ધર્મવીર મીણા

  88 સિગ્નલિંગ અને સંબંધિત સ્થાપનો 126 દિવસમાં ગતિશીલતા પૂર્ણ કર્યા મધ્ય રેલ્વેના મહાપ્રબંધક ધર્મ વીર મીણાએ પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક તરીકેની જવાબદારી સંભાળી હતી. ધર્મ…

View More પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે વધારાનો ચાર્જ સંભાળતા ધર્મવીર મીણા

પશ્ર્ચિમ રેલવેએ કુંભ માટે દોડાવેલી ટ્રેનમાં 1.70 લાખ ભાવિકોએ મુસાફરી કરી

મહા કુંભ દરમિયાન પ્રયાગરાજ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. ઘણા વિભાગો અને એજન્સીઓએ પોતપોતાની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમાં રેલવેની ભૂમિકા નિ:શંકપણે અગ્રેસર…

View More પશ્ર્ચિમ રેલવેએ કુંભ માટે દોડાવેલી ટ્રેનમાં 1.70 લાખ ભાવિકોએ મુસાફરી કરી