12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ આ ભયંકર…
View More આજે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમVijay Rupani Funeral
સ્વ.વિજયભાઇના નિવાસસ્થાને જઇ સાંત્વના પાઠવતા ગૌતમ અદાણી
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અમદાવાદમાં ગુરુવારે થયેલા એર ઇન્ડિયાના ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીના કરુણ નિધન બાદ…
View More સ્વ.વિજયભાઇના નિવાસસ્થાને જઇ સાંત્વના પાઠવતા ગૌતમ અદાણીમીઠપવાળા માનવી જગ છોડી જશે! કાગા એની કાણ ઘર ઘર મંડાશે!
પ્રિય નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીને મૌનાંજલિ, શોકાતૂર રાજકોટમાં સજજડ શોક હડતાલ શાળા-કોલેજોમાં પણ આખો દિવસ શૈક્ષણિક કાર્ય બંધ, ઔદ્યોગિક વિસ્તારો પણ બંધમાં જોડાયા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ…
View More મીઠપવાળા માનવી જગ છોડી જશે! કાગા એની કાણ ઘર ઘર મંડાશે!રેસકોર્ષમાં સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભાની તૈયારી
ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની ધારણા, પાર્કિંગ-ટ્રાફિક નિયમનની વ્યવસ્થા ગોઠવતી પોલીસ સ્મશાનયાત્રાના રૂટ ઉપર શ્રધ્ધાંજલિના હોર્ડિંગ લાગ્યા, DNA રિપોર્ટ આવ્યા બાદ તમામ સમય નક્કી…
View More રેસકોર્ષમાં સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભાની તૈયારીવિજયભાઇના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, નિવાસે કરૂણ કલ્પાંત
ડીએનએ રિપોર્ટ બાદ પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, રામનાથપરા સ્મશાનગૃહમાં થશે અંતિમવિધિ, રમેશ પારેખ રંગ ભવનમાં શોકસભા યોજવા તૈયારી રાજકોટનાં માજી ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ…
View More વિજયભાઇના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, નિવાસે કરૂણ કલ્પાંત