ઉમિયાધામ સિદસર દ્વારા ઇશ્ર્વરિયામાં 26મીએ જીવન વિદ્યાપીઠનું ખાતમુહૂર્ત

ત્રિવેણી સમારોહમાં પાંચ દિવસીય 25 કુંડી મહાયજ્ઞ: ભૂમિદાન આપનાર દાતાઓ યજમાન: ધર્મસભા, દાતા સન્માન, મા ઉમિયાની મહાઆરતી સહિત દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે રામપાર્કનો યુવાન…

View More ઉમિયાધામ સિદસર દ્વારા ઇશ્ર્વરિયામાં 26મીએ જીવન વિદ્યાપીઠનું ખાતમુહૂર્ત

ઉમિયાધામ સિદસરના પ્રમુખ પદે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણી

પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના ટ્રસ્ટી મંડળની અગત્યની મીટિંગમાં નવા હોદ્દેદારોની નિમણૂક સામાજિક વિકાસ માટે ઉમિયાધામના બંધારણમાં ફેરફારો: હવેથી ચેરમેનની પોસ્ટ રદ, પ્રમુખની મુખ્ય જવાબદારી…

View More ઉમિયાધામ સિદસરના પ્રમુખ પદે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણી

ઉમિયાધામ સિદસરમાં શ્રી1ા શતાબ્દી મહોત્સવનું સમાપન

  યુવા, મહિલા, શૈક્ષણિક અને પ્રોફેશનલ, ડોકટર સહિત 10 સંમેલનો યોજાયા રાજકીય, સામાજિક મહાનુભાવો, સંતોએ પાટીદારોને પ્રેરક સંદેશો આપ્યો ખોબા જેવડા સિદસરમાં લાખો લોકોની વ્યવસ્થા…

View More ઉમિયાધામ સિદસરમાં શ્રી1ા શતાબ્દી મહોત્સવનું સમાપન

ઉમિયાધામ જશવંતપુર મંદિરનું શુક્રવારે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટમાં વસતા 40 હજારથી વધુ કડવા પાટીદાર પરિવારને મા ઉમિયાની અસીમ કૃપા અને આશીર્વાદથી સમાજના સર્વાંગી વિકાસ થકી શિક્ષિત, સશક્ત અને સંગઠીત સમાજના નિર્માણ દ્વારા…

View More ઉમિયાધામ જશવંતપુર મંદિરનું શુક્રવારે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત