પાટીદાર સમાજની તમામ સંસ્થાઓ ઉમિયાધામનાં છત્ર નીચે એક બને: મૌલેશભાઇ ઉકાણી

  ઇશ્ર્વરિયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન: ગોવાણી પરિવાર સહિતના દાતાઓને ફૂલડે વધાવતા ઉમિયાધામનાં હોદેદારો સંગઠનનો ગુણાકાર અને શકિતનો સરવાળો કરી સૌનો સાથ સૌના વિકાસ…

View More પાટીદાર સમાજની તમામ સંસ્થાઓ ઉમિયાધામનાં છત્ર નીચે એક બને: મૌલેશભાઇ ઉકાણી

ઉમિયાધામ સિદસરના પ્રમુખ પદે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણી

પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના ટ્રસ્ટી મંડળની અગત્યની મીટિંગમાં નવા હોદ્દેદારોની નિમણૂક સામાજિક વિકાસ માટે ઉમિયાધામના બંધારણમાં ફેરફારો: હવેથી ચેરમેનની પોસ્ટ રદ, પ્રમુખની મુખ્ય જવાબદારી…

View More ઉમિયાધામ સિદસરના પ્રમુખ પદે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણી