સોમનાથમાં નારિયેળની રેંકડીનું રખોપું કરતો શ્વાન

પ્રભાસ પાટણ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસેથી મેન બજાર જવાના રસ્તા સાગર દર્શન અતિથિગૃહ પાસે જવાના રોડ ના કે એક નાળિયેર ત્રોફાની રેકડી આવેલી છે જેનો…

View More સોમનાથમાં નારિયેળની રેંકડીનું રખોપું કરતો શ્વાન

કેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથમાં સુનિલ શેટ્ટી, સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાં

સોમનાથ મંદિરના રક્ષણ માટે લડનારા યોધ્ધાઓની કહાની સૂરજ પંચોલી, સુનીલ શેટ્ટી અને વિવેક ઓબેરોય તેમની આગામી ફિલ્મ કેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથ માટે પહેલીવાર સાથે…

View More કેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથમાં સુનિલ શેટ્ટી, સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાં

સોમનાથમાં ખનીજ ચોરી કરતાં પાંચ ટ્રેકટર ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ પાંચ ટ્રેકટર-ટ્રોલીને પકડી અંદાજીત પચ્ચીસ લાખનો…

View More સોમનાથમાં ખનીજ ચોરી કરતાં પાંચ ટ્રેકટર ઝડપાયા

સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ

જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સૂત્રોચ્ચાર કરે છે અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો…

View More સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ

મુકેશ અંબાણીએ પુત્ર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશભાઈ અંબાણી તથા તેમના પુત્ર અનંતભાઇ અંબાણી જે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ…

View More મુકેશ અંબાણીએ પુત્ર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

ગેરકાયદેસર માછીમારી કરતાં બોટમાલિકો સામે કડક કાર્યવાહી

ગુજરાત મિરર, પ્રભાસપાટણ તા.19- ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ દ્વારા ડ્રાઇવ સબબ દરીયાઈ પેટ્રોલીંગ તથા બોટ ચેકીંગ દરમ્યાન તા.12/12/24 થી…

View More ગેરકાયદેસર માછીમારી કરતાં બોટમાલિકો સામે કડક કાર્યવાહી

સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ

યાત્રાધામ સોમનાથમાં આજથી રાજય સરકારના મુખ્યમંત્રી સહીતના પ્રધાનો અને સચીવો સહીતના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે.રાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય…

View More સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ

સોમનાથ ખાતે ચાલતા કોળી સમાજના આંદોલનનું પાંચમા દિવસે સુખદ સમાધાન

સોમનાથ ખાતે વેણેશ્વર ખાતે કોળી સમાજ ની જગ્યા મા રામદેવપીર નુ મંદિર અને ગૌશાળા આવેલ હતી આ જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1994 મા ઠરાવ કરી…

View More સોમનાથ ખાતે ચાલતા કોળી સમાજના આંદોલનનું પાંચમા દિવસે સુખદ સમાધાન

સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબીરનો પ્રારંભ

યાત્રાધામ સોમનાથમાં આજથી રાજય સરકારના મુખ્યમંત્રી સહીતના પ્રધાનો અને સચીવો સહીતના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. રાજ્યમાં રોજગારીની…

View More સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબીરનો પ્રારંભ

સોમનાથમાં આયુષ્માન કાર્ડ કેન્દ્ર દિવાળી પહેલાનું ઠપ

ભારતના વડાપ્રધાનની જન આરોગ્ય યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક દસ લાખની આરોગ્ય સારવાર માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલમાં છે જેનો પ્રચાર-પ્રસાર અને સભાઓમાં ઉલ્લેખ તાળીઓના…

View More સોમનાથમાં આયુષ્માન કાર્ડ કેન્દ્ર દિવાળી પહેલાનું ઠપ