તમામ આરોપીઓ ને ઘટના સ્થળે લઈ જઈ સરઘસ કાઢ્યું..સરકારી જમીન પર દરગાહ ના ડીમોલેશન સમયે પોલીસ પર હુમલો કરેલ હતો.ઘટના માં 02 પોલીસ ઘાયલ થયેલ.…
View More સોમનાથમાં પોલીસ પર પથ્થર મારો કરનારા 13 ઝડપાયાSomnath
કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રે સોમનાથ મંદિરમાં સર્જાયો અદ્ભૂત અમૃતવર્ષા યોગ
કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાયો હતો. જેમાં…
View More કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રે સોમનાથ મંદિરમાં સર્જાયો અદ્ભૂત અમૃતવર્ષા યોગસોમનાથથી આવતીકાલે શરૂ થશે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જીપી સી સી)એ ગુજરાતના ખેડૂત વર્ગ ની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નસ્ત્રખેડૂત આક્રોશ યાત્રાસ્ત્રસ્ત્રનું વિશાળ આયોજન કર્યું છે. આ યાત્રા તા.6…
View More સોમનાથથી આવતીકાલે શરૂ થશે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાશ્રી સોમનાથ મહાદેવ મંદિરે કાર્તિકી પૂર્ણિમા પર્વે મધ્યરાત્રે મહાપૂજા અને મહાઆરતી
એસ.જી.વી.પી દ્રોણેશ્વરના બાળકોનું બેન્ડ કાર્તિકી પૂર્ણિમા પર સોમનાથ દાદાને આરતી અર્પણ કરશે કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વે, શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે મધ્યરાત્રે વિશેષ મહાપૂજા અને…
View More શ્રી સોમનાથ મહાદેવ મંદિરે કાર્તિકી પૂર્ણિમા પર્વે મધ્યરાત્રે મહાપૂજા અને મહાઆરતીસોમનાથ જિલ્લામાં પાકના નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે
ખેતીવાડી વિભાગ દ્વારા વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા સહિત સમગ્ર જિલ્લાના છ તાલુકાઓને આવરી લઈ ને કૃષિ સંલગ્ન તમામ કર્મચારીઓની 49 ટીમ બનાવી અને દ્વારા અસરગ્રસ્ત ખેતીનો…
View More સોમનાથ જિલ્લામાં પાકના નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરેસોમનાથ જિલ્લા પોલીસ તહેવારો નિમિત્તે પ્રવાસન સ્થળોએ ફરવા આવેલ યાત્રિકોની વ્યવસ્થામાં ખડેપગે
સોમનાથ મંદિરની સુરક્ષામાં 1 નાયબ પોલીસ અધિક્ષક, 2 પોલીસ ઇન્સ્પેકટર, 13 પોલીસ સબ ઇન્સ્પેકટર અને 250 પોલીસ સ્ટાફ રોકાયો ગીર સોમનાથ ખાતે આવેલ વિશ્વ પ્રસિધ્ધ…
View More સોમનાથ જિલ્લા પોલીસ તહેવારો નિમિત્તે પ્રવાસન સ્થળોએ ફરવા આવેલ યાત્રિકોની વ્યવસ્થામાં ખડેપગેસોમનાથના ત્રિવેણી સંગમમાં બોટિંગની સુવિધાનો શુભારંભ
સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે તા 18,9,25 ના સાંજ ના સાત કલાકે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ઉપાધ્યાય દ્વારા યાત્રિકો ના સુવિધા અર્થે બોટીંગ ને રીબીન કાપી…
View More સોમનાથના ત્રિવેણી સંગમમાં બોટિંગની સુવિધાનો શુભારંભસોમનાથ ખાતે તહેવારોને અનુલક્ષીને ‘નો પાર્કિંગ ઝોન’ અને વન-વે અંગે જાહેરનામું પ્રસિદ્ધ
પ્રભાસપાટણ ખાતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ તીર્થસ્થાનમાં દર્શનાર્થે આવતાં હોય છે. જેથી ટ્રાફિકની…
View More સોમનાથ ખાતે તહેવારોને અનુલક્ષીને ‘નો પાર્કિંગ ઝોન’ અને વન-વે અંગે જાહેરનામું પ્રસિદ્ધસોમનાથમાં રાષ્ટ્રપતિના આગમન સમયે નાના બાળકોના મંત્રોચ્ચારનો વિરોધ કરતાં સ્વાર્થી તત્ત્વો
ભારતીય સંસ્કૃતિના ગૌરવવંતા પ્રતીક પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થમાં ઘટિત એક અત્યંત ખેદજનક અને અસમાજિક ઘટના સામે ટ્રસ્ટ પોતાની દૃઢ લાગણી વ્યક્ત…
View More સોમનાથમાં રાષ્ટ્રપતિના આગમન સમયે નાના બાળકોના મંત્રોચ્ચારનો વિરોધ કરતાં સ્વાર્થી તત્ત્વોસોમનાથ ટ્રસ્ટ સામે સોમપુરા બ્રાહ્મણ સમાજનાં ભાઇઓ-બહેનો દ્વારા ધરણા
સોમનાથ ટ્રસ્ટ હસ્તકના સોમનાથ મંદિરે ગઈકાલે રાષ્ટ્રપતિના આગમન પ્રસંગે સોમપુરા બ્રાહ્મણના ભૂદેવોનો હક ડુબાડી અન્યાય કરી અન્ય વ્યવસ્થા ગોઠવતા તેના વિરોધમાં પ્રભાસ પાટણ સોમપુરા બ્રહ્મ…
View More સોમનાથ ટ્રસ્ટ સામે સોમપુરા બ્રાહ્મણ સમાજનાં ભાઇઓ-બહેનો દ્વારા ધરણા