સોમનાથ વેણેશ્વર ખાતે આવેલ કર્મચારીની સોસાયટીની બાજુમાં આવેલ મોટી ખાણમા એક મૃત હાલતમાં વાછરડી જોવાં મળેલ આ વાછરડીનો પાછળનો ભાગ ખાધેલ હાલતમાં જોવાં મળે…
View More સોમનાથ સોસાયટીમાં દીપડાના ધામાSomnath news
સોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક મહોત્સવ
સૌ પ્રથમવાર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા ત્રિ-દિવસીય નૃત્ય-સંગીત મહોત્સવનું આયોજન રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ…
View More સોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક મહોત્સવસોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે ભકતોને કરાવાશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન
માત્ર 251₹ માં પાર્થેશ્વર પૂજન આયોજનને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ; ટ્રસ્ટ ઇકોફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવશે મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી…
View More સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે ભકતોને કરાવાશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજનસોમનાથમાં નારિયેળની રેંકડીનું રખોપું કરતો શ્વાન
પ્રભાસ પાટણ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસેથી મેન બજાર જવાના રસ્તા સાગર દર્શન અતિથિગૃહ પાસે જવાના રોડ ના કે એક નાળિયેર ત્રોફાની રેકડી આવેલી છે જેનો…
View More સોમનાથમાં નારિયેળની રેંકડીનું રખોપું કરતો શ્વાનકેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથમાં સુનિલ શેટ્ટી, સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાં
સોમનાથ મંદિરના રક્ષણ માટે લડનારા યોધ્ધાઓની કહાની સૂરજ પંચોલી, સુનીલ શેટ્ટી અને વિવેક ઓબેરોય તેમની આગામી ફિલ્મ કેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથ માટે પહેલીવાર સાથે…
View More કેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથમાં સુનિલ શેટ્ટી, સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાંસોમનાથમાં ખનીજ ચોરી કરતાં પાંચ ટ્રેકટર ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ પાંચ ટ્રેકટર-ટ્રોલીને પકડી અંદાજીત પચ્ચીસ લાખનો…
View More સોમનાથમાં ખનીજ ચોરી કરતાં પાંચ ટ્રેકટર ઝડપાયાસોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ
જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સૂત્રોચ્ચાર કરે છે અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો…
View More સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધગેરકાયદેસર માછીમારી કરતાં બોટમાલિકો સામે કડક કાર્યવાહી
ગુજરાત મિરર, પ્રભાસપાટણ તા.19- ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ દ્વારા ડ્રાઇવ સબબ દરીયાઈ પેટ્રોલીંગ તથા બોટ ચેકીંગ દરમ્યાન તા.12/12/24 થી…
View More ગેરકાયદેસર માછીમારી કરતાં બોટમાલિકો સામે કડક કાર્યવાહીગુજરાતની એ.આઇ. મોડલ બનવાની દિશામાં આગેકૂચ
સોમનાથમાં ચિંતન શિબિરના બીજા દિવસે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે એ.આઇ. ટેકનોલોજી અંગે યોજાયું માર્ગદર્શક સત્ર સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના બીજા દિવસે…
View More ગુજરાતની એ.આઇ. મોડલ બનવાની દિશામાં આગેકૂચકોઈનું કામ ન થઈ શકે તો વિવેકથી ના કહી શકીએ: મુખ્યમંત્રી
સોમનાથ ખાતે પ્રધાનો-અધિકારીઓની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીએ કાર્યપદ્ધતિ સુધારવા આપી સલાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પવિત્ર યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું…
View More કોઈનું કામ ન થઈ શકે તો વિવેકથી ના કહી શકીએ: મુખ્યમંત્રી