શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ પર જાતીય શોષણના આરોપ લગાવ્યા બાદ હવે આક્ષેપ કરનાર આશુતોષ પાંડે પોતે જ શંકાના દાયરામાં આવી ગયા છે. પ્રયાગરાજ કોર્ટે આ…
View More શંકરાચાર્ય પર આરોપ લગાવનાર આશુતોષ સામે 27 ગુનાઇત કેસોShankaracharya
11 દિવસ રાહ જોયા બાદ શંકરાચાર્ય માઘસ્નાન કર્યા વિના રવાના
ભગવાન સામે સમુદ્ર પાસેથી રસ્તો માંગ્યો ત્યારે તેને પણ આટલો સમય લીધો ન હતો, પરંતુ આટલા દિવસમાં તંત્રનો નિર્ણય ન આવ્યો : શંકરાચાર્ય અવિમુકતેશ્ર્વરાનંદ શંકરાચાર્ય…
View More 11 દિવસ રાહ જોયા બાદ શંકરાચાર્ય માઘસ્નાન કર્યા વિના રવાનાશંકરાચાર્ય અંગે નિવેદન મમતા કુલકર્ણીને ભારે પડ્યું, કિન્નર અખાડાએ કરી હકાલપટ્ટી
ધાર્મિક ઉપરાંત રાજકીય નિવેદનો કરી આફત નોતરી ભૂતપૂર્વ બોલીવુડ અભિનેત્રી અને હાલ સંન્યાસી બનેલા મમતા કુલકર્ણી ઉર્ફે ’યામાઈ મમતા નંદ ગિરિ’ ફરી એકવાર વિવાદોમાં સપડાયા…
View More શંકરાચાર્ય અંગે નિવેદન મમતા કુલકર્ણીને ભારે પડ્યું, કિન્નર અખાડાએ કરી હકાલપટ્ટીશંકરાચાર્ય વિવાદમાં સંઘ ઉવાચ
છેલ્લા ચાર પાંચ દિવસથી માઘસ્થાન સંદર્ભે ચાલતા શંકરાચાર્ય વિવાદમાં આખરે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પણ ઝુકાવ્યું છે. આરએસએસના એકઝીકયુટીવ મેમ્બર અને ટોચના પ્રચારક ઇન્દ્રેશકુમારે આજે…
View More શંકરાચાર્ય વિવાદમાં સંઘ ઉવાચશંકરાચાર્યનું અપમાન કરનાર યોગી આદિત્યનાથ જાહેરમાં માફી માગે: કલેક્ટરને આવેદન અપાયું
પ્રયાગરાજમાં ’મૌની અમાસ’ના પવિત્ર અવસરે જ્યોતિષપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ સાથે થયેલા કથિત દુર્વ્યવહારને લઈને આજે રાજકોટ જિલ્લા કલેકટરને સનાતન વૈદિક હિન્દુ પરમ…
View More શંકરાચાર્યનું અપમાન કરનાર યોગી આદિત્યનાથ જાહેરમાં માફી માગે: કલેક્ટરને આવેદન અપાયુંપાછી ફરેલી શંકરાચાર્યની પાલખી કાનૂની વમળમાં ફસાઇ ગઇ છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળો ચાલી રહ્યો છે. આ માઘ મેળામાં મૌની અમાસે થતા સ્નાન માટે બદ્રીનાથની જ્યોતિષપીઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના રસાલા સાથે જઈ રહ્યા…
View More પાછી ફરેલી શંકરાચાર્યની પાલખી કાનૂની વમળમાં ફસાઇ ગઇ છેમાઘ મેળામાં જતા શંકરાચાર્યની પાલખીને પોલીસે ઢસડીને દૂર ફંગોળી
અવિમુક્તેશ્ર્વરાનંદજી માઘ સ્નાન વિના પાછા ફર્યા, શિષ્યોની ધરપકડ : શંકરાચાર્યને ચાલતા જવાનું કહેતા મામલો બિચક્યો માઘ મેળામાં રથ લઈને જવા દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો…
View More માઘ મેળામાં જતા શંકરાચાર્યની પાલખીને પોલીસે ઢસડીને દૂર ફંગોળીદ્વારકાપીઠના શંકરાચાર્યની નિમણૂકને પડકારતી અરજી ફગાવાઇ
કોર્ટનો સંપર્ક કરવા વિલંબ થતા અરજી જાળવી શકાય તેમ નથી: ગુજરાત હાઇકોર્ટ ગુજરાત હાઈકોર્ટે દ્વારકાના શારદા પીઠ મઠના શંકરાચાર્ય તરીકે સ્વામી સદાનંદ સરસ્વતીની નિમણૂક અને…
View More દ્વારકાપીઠના શંકરાચાર્યની નિમણૂકને પડકારતી અરજી ફગાવાઇસ્વામિનારાયણ, બ્રહ્માકુમારી, ગાયત્રીપીઠ સનાતન ધર્મને દૂષિત કરે છે: શંકરાચાર્ય
આવા સમુદાયો અશાસ્ત્રીય છે, તેનાથી હિન્દુ ધર્મનું પતન થશે; તે ધાર્મિકતાનું આવરણ ઓઢીને ધર્મ વિરૂધ્ધ કામ કરે છે, દૂધમાં પાણી ભેળવનારાથી સામે સાવધાન રહેવું મધ્યપ્રદેશમાં…
View More સ્વામિનારાયણ, બ્રહ્માકુમારી, ગાયત્રીપીઠ સનાતન ધર્મને દૂષિત કરે છે: શંકરાચાર્યહેમા માલિની મુસ્લિમ મહિલા, લગ્ન માટે બદલ્યો હતો ધર્મ: શંકરાચાર્ય
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વૃંદાવનમાં પ્રસ્તાવિત બાંકે બિહારી કોરિડોર અંગે ખૂબ ગુસ્સે દેખાય છે. તેમણે કહ્યું છે કે આ આપણી ધાર્મિક માન્યતાઓને તોડવા જેવું છે. જો…
View More હેમા માલિની મુસ્લિમ મહિલા, લગ્ન માટે બદલ્યો હતો ધર્મ: શંકરાચાર્ય