ધાર્મિક ઉપરાંત રાજકીય નિવેદનો કરી આફત નોતરી ભૂતપૂર્વ બોલીવુડ અભિનેત્રી અને હાલ સંન્યાસી બનેલા મમતા કુલકર્ણી ઉર્ફે ’યામાઈ મમતા નંદ ગિરિ’ ફરી એકવાર વિવાદોમાં સપડાયા…
View More શંકરાચાર્ય અંગે નિવેદન મમતા કુલકર્ણીને ભારે પડ્યું, કિન્નર અખાડાએ કરી હકાલપટ્ટીMamata Kulkarni
મમતાને મહામંડલેશ્ર્વર બનાવવા સામે સાધુ-સંતોની વિરોધની આહલેક
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા 2025 દરમિયાન અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો મુદ્દો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. કિન્નર અખાડા દ્વારા મમતા…
View More મમતાને મહામંડલેશ્ર્વર બનાવવા સામે સાધુ-સંતોની વિરોધની આહલેકમમતા હવે શ્રીયામાઇ મમતા નંદગિરી: માણસ ગમે ત્યારે જીવનમાર્ગ બદલી શકે છે
હિન્દી ફિલ્મોની એક જમાનાની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ તેના કારણે વિવાદ સર્જાઈ ગયો છે. મમતા કુલકર્ણીએ શુક્રવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા…
View More મમતા હવે શ્રીયામાઇ મમતા નંદગિરી: માણસ ગમે ત્યારે જીવનમાર્ગ બદલી શકે છે