મિલ્કતવેરો બાકી હોય તેવા 2 લાખ આસામીઓના નળ જોડાણ કપાશે

ડીઆઈ લાઈનમાંથી નવા કનેક્શન આપવા માટે મિલ્કત વેરાની રસીદની નકલ જમા કરાવવાનો નિયમ અમલમાં આવતા બાકીદારોમાં દોડાદોડી   મહાનગરપાલિકાની કરોડરજ્જુ સમાન મિલ્કતવેરાની આવકનો લક્ષ્યાંક પૂર્ણ…

View More મિલ્કતવેરો બાકી હોય તેવા 2 લાખ આસામીઓના નળ જોડાણ કપાશે

બસ દુર્ધટનાના મૃતકોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2-2 લાખની સહાય

થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની રકમ પણ મળવાપાત્ર, મનપાની જાહેરાત રાજકોટમાં આજે સવારે 09:51 વાગ્યે ઇન્દીરા સર્કલ પાસે, 150 ફૂટ રિંગ રોડ ખાતે સિટી બસ નંબર GJ-03…

View More બસ દુર્ધટનાના મૃતકોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2-2 લાખની સહાય

મનપામાં નવા પાંચ મેનેજરની નિમણૂક

તાજેતરમાં લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામો આવતા મેરીટના ધોરણે હંગામી ધોરણે પોસ્ટીંગ અપાયા મહાનગરપાલિકાએ ઘણા સમયથી અનેક વિભાગોમાં ખાલી રહેલા ઉચ્ચ હોદાઓ ઉપર પોસ્ટીંગ કરવાની તૈયારીઓ…

View More મનપામાં નવા પાંચ મેનેજરની નિમણૂક

વધુ 3 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા માગણી

પાંચથી વધુ વિધર્મીઓએ મિલકત ખરીદી કરતા રહીશો દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત રાજકોટ શહેરનાં કેટલાક સંવેદનશીસ વિસ્તારમા વિધર્મીઓની વસ્તી વધતા આવા વિસ્તારોનો વહીવટી તંત્ર દ્વારા…

View More વધુ 3 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા માગણી

BRTS બસ શેલ્ટર્સ, બસોમાં પાણીના જગ ORSની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ

ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિમાં બસ શેલ્ટર્સ પર કુલર બાદ વધુ એક વ્યવસ્થા રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા…

View More BRTS બસ શેલ્ટર્સ, બસોમાં પાણીના જગ ORSની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ

કટારિયા બ્રિજની લાઈનદોરીમાં કોસ્મો સહિત 11 મિલકતોને કપાતની નોટિસ

મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કયા ર્બાદ યુટીલીટી શિફ્ટિંગની કામગીરી શરૂ કરતું તંત્ર, સર્વિસ રોડનું કામ થયા બાદ ચોમાસા બાદ બ્રિજનું કામ ચાલુ થવાની સંભાવના કાલાવડ રોડ ઉપર…

View More કટારિયા બ્રિજની લાઈનદોરીમાં કોસ્મો સહિત 11 મિલકતોને કપાતની નોટિસ

પાણીકાપથી દેકારો, વોર્ડ નં.13માં માટલા ફોડી વિરોધ

રાજકોટ શહેરના પાંચ વોર્ડના વિવિધ વિસ્તારોમાં આજે પાણીકાપ લાદવામાં આવતા લોકોમાં દેકારો મચી ગયો છે. અને વોર્ડ નં.13માં મહિલાઓએ માટલા ફોડીને થાળી વગાડીને પાણીકાપનો વિરોધ…

View More પાણીકાપથી દેકારો, વોર્ડ નં.13માં માટલા ફોડી વિરોધ

કોર્પોરેશન દ્વારા મધરાત્રે 3 ધર્મસ્થળો તોડી પડાયા

  રસ્તા વચ્ચે ઊભા કરી દેવાયેલા બે મંદિર અને દરગાહના દબાણ દૂર કરાયા રાજકોટ શહેરમાં જાહેર રસ્તા ઉપર ખડકાયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે…

View More કોર્પોરેશન દ્વારા મધરાત્રે 3 ધર્મસ્થળો તોડી પડાયા

જન્મ-મરણના પાંચ મફત દાખલા આપવાનો કોર્પોરેશન દ્વારા પ્રારંભ

વધારાના દાખલા માટે ચૂકવવો પડશે લાકડા જેવો ચાર્જ રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ નોંધણી વિભાગમાં આજથી પ્રથમ પાંચ દાખલા મફત આપવાનો પ્રારંભ કરાયો હતો. કોર્પોરેશન દ્વારા જન્મ…

View More જન્મ-મરણના પાંચ મફત દાખલા આપવાનો કોર્પોરેશન દ્વારા પ્રારંભ

આવતીકાલે 178 સોસાયટીના 1.50 લાખ લોકો તરસ્યા રહેશે

આવતી કાલે રાજકોટના મવડી વિસ્તારમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટરવર્કસ શાખા દ્વારા યાદી બહાર પાડીને જણાવાયું છે કે, આવતી કાલે 178 સોસાયટીમાં પાણીકાપ…

View More આવતીકાલે 178 સોસાયટીના 1.50 લાખ લોકો તરસ્યા રહેશે