અનામતની મલાઇ ખાઇને તગડા થયેલા લોકોને હાંસિયામાં રાખવા હિલચાલ

અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટેની અનામતમાં પણ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની જેમ ક્રિમીલેયરને બાકાત રાખવા જોઈએ કે નહીં એ મુદ્દો લાંબા સમયથી…

View More અનામતની મલાઇ ખાઇને તગડા થયેલા લોકોને હાંસિયામાં રાખવા હિલચાલ

ચૂંટણીમાં 10% અનામત માગતો સવર્ણ સમાજ, સરકારને નવી ચિંતા

આર્થિક પછાત વર્ગ માટે અનામત લાગુ કરવા સરકારને અલ્ટીમેટમ, સવર્ણ જ્ઞાતિઓ એક મંચ પર આવતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે વધુ…

View More ચૂંટણીમાં 10% અનામત માગતો સવર્ણ સમાજ, સરકારને નવી ચિંતા

કુણબી જાતિનો દરજજો આપી મરાઠાઓને અનામત: ફડણવીસ સામે રાજકીય-કાનૂની પડકાર બાકી

મુંબઈમાં મરાઠા અનામત માટેનું આંદોલન હાલ પૂરતું સમેટાઈ જતાં મુંબઈગરાઓને ભારે રાહત થઈ છે. મરાઠાઓ માટે અનામતના આંદોલનના મશાલચી મનોજ જરાંગે આઝાદ મેદાનમાં ડેરા નાખીને…

View More કુણબી જાતિનો દરજજો આપી મરાઠાઓને અનામત: ફડણવીસ સામે રાજકીય-કાનૂની પડકાર બાકી

તેલંગણાના પગલે ગુજરાતમાં પણ 54 ટકા OBC અનામત આપવા માગણી

  તેલંગણા સરકારે ઓબીસી અનામત 23 ટકા વધારીને 42 ટકા કરી નાખતા ગુજરાતમાં પણ વસ્તી મુજબ ઓબીસીને 54 ટકા અનામત આપવા માંગણી ઉઠી છે. ઠાકોર…

View More તેલંગણાના પગલે ગુજરાતમાં પણ 54 ટકા OBC અનામત આપવા માગણી

કોઇપણ સમુદાયને ધર્મના આધારે અનામત આપી શકાય નહીં: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે અગત્યનો નિર્ણય કરતા જણાવ્યું હતું કે ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. 2010થી પશ્ચિમ બંગાળમાં અનેક જાતિઓને આપવામાં આવેલ ઓબીસીનો દરજ્જો રદ કરવામાં…

View More કોઇપણ સમુદાયને ધર્મના આધારે અનામત આપી શકાય નહીં: સુપ્રીમ