મૂળ સુરતી, કાઠિયાવાડી અને પરપ્રાંતિયોનું બેલેન્સ જાળવવા નવી ફોર્મ્યુલા અપનાવવા વિચારણા ભાજપની રાજકીય લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપ વધુ એક નવો રાજકીય પ્રયોગ કરવા જઈ રહેલ…
View More સુરતમાં બે શહેર પ્રમુખ, ભાજપ કરશે નવો પ્રયોગPolitics
ધનખડ પર અવિશ્ર્વાસ: ભાજપનું વિપક્ષો સામે હલ્લાબોલ
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિરોધપક્ષોએ અવિશ્ર્વાસની દરખાસ્ત ગૃહના સેક્રેટરી- જનરલને સોંપ્યા પછી મામલો ગરમાયો છે. સંસદીય બાબતોમાં પ્રધાન કિરણ રિજિજ્જુ આ મામલે…
View More ધનખડ પર અવિશ્ર્વાસ: ભાજપનું વિપક્ષો સામે હલ્લાબોલઅદાણી મુદ્દે કોંગ્રેસનું અનોખું પ્રદર્શન!! રાહુલે રાજનાથ સિંહને ગુલાબ અને ત્રિરંગો આપ્યો, રક્ષા મંત્રીએ સ્વીકારવાની ના પાડી, જુઓ વિડીયો
અદાણી ગ્રૂપ સંબંધિત મુદ્દા પર આજે સંસદમાં ઈન્ડિયા એલાયન્સના ઘણા ઘટક પક્ષોના સાંસદોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપના સભ્યોને ત્રિરંગો…
View More અદાણી મુદ્દે કોંગ્રેસનું અનોખું પ્રદર્શન!! રાહુલે રાજનાથ સિંહને ગુલાબ અને ત્રિરંગો આપ્યો, રક્ષા મંત્રીએ સ્વીકારવાની ના પાડી, જુઓ વિડીયોપાલિકા-પંચાયતોની ચૂંટણી માટે પ્રધાનોને જવાબદારી સોંપાઇ
દરેક પ્રધાનોને વિસ્તારોમાં વહીવટી પાંખ સાથે સંકલન કરી બાકી કામે પૂરા કરવા સૂચના 17 ફેબ્રુઆરી બાદ બજેટ સત્ર પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આટોપી લેવા તૈયારી…
View More પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે પ્રધાનોને જવાબદારી સોંપાઇધનખડ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત: ધારાગૃહોના અધ્યક્ષોની સત્તા નવેસરથી પરિભાષિત કરવી જરૂરી
ગૃહની કાર્યવાહી પક્ષપાતી રીતે હાથ ધરવા બદલ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હોદ્દા પરથી હટાવવા માટે વિપક્ષે મંગળવારે તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની નોટિસ આપી હતી. કોંગ્રેસના નેતા…
View More ધનખડ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત: ધારાગૃહોના અધ્યક્ષોની સત્તા નવેસરથી પરિભાષિત કરવી જરૂરીરાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ, લગાવ્યો આ ગંભીર આરોપ
ઈન્ડિયા એલાયન્સ રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. વિપક્ષી ગઠબંધને ધનખર પર પક્ષપાતી કામગીરીનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય…
View More રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ, લગાવ્યો આ ગંભીર આરોપભાજપના કયા નેતાના બાળકોને વિદેશમાંથી શિષ્યવૃત્તિ મળી? કોંગ્રેસનો વળતો પ્રહાર
ભાજપે આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધીની આગેવાની હેઠળના ફાઉન્ડેશન જ્યોર્જ સોરોસ પાસેથી ભંડોળ મેળવે છે, જે કાશ્મીરને અલગ કરવા માંગે છે. આ મુદ્દે બેકફૂટ પર…
View More ભાજપના કયા નેતાના બાળકોને વિદેશમાંથી શિષ્યવૃત્તિ મળી? કોંગ્રેસનો વળતો પ્રહારલાલુ યાદવે પણ કોંગ્રેસનો સાથ છોડ્યો, કહ્યું- ‘મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ’
ઈન્ડિયા એલાયન્સના નેતૃત્વને લઈને એકબીજા વચ્ચે મતભેદ છે. આ દરમિયાન આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઈન્ડિયા એલાયન્સનું નેતૃત્વ કરવા માટે…
View More લાલુ યાદવે પણ કોંગ્રેસનો સાથ છોડ્યો, કહ્યું- ‘મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ’કયાં સુધી મંદિર-મસ્જિદ ચાલશે? ઇમામ બુખારીની વડાપ્રધાન મોદીને ભાવુક અપીલ
દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારી ચાલી રહેલા સાંપ્રદાયિક તણાવને લઈને શુક્રવારની નમાજ દરમિયાન ભાવુક થઈ ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના…
View More કયાં સુધી મંદિર-મસ્જિદ ચાલશે? ઇમામ બુખારીની વડાપ્રધાન મોદીને ભાવુક અપીલભાજપના મંડલ પ્રમુખ બનવા લાઈનો લાગી
શહેર-જિલ્લા ભાજપ કાર્યાલયે ફોર્મ ભરવા ધસારો, સોમ-મંગળ સંકલનની બેઠકમાં થશે નક્કી વોર્ડ અને તાલુકા પ્રમુખ માટે ખાસ કિસ્સામાં 45 વર્ષ માન્ય, બે ટર્મ સક્રિય સભ્ય…
View More ભાજપના મંડલ પ્રમુખ બનવા લાઈનો લાગી