‘સીએમને જેલમાં મોકલવામાં આવે અને અદાણી કરોડનું કૌભાંડ કરીને બહાર ફરે, મોદીજી તેમને બચાવે છે’- રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અદાણીએ રૂ. 2000 કરોડનું કૌભાંડ કર્યું છે અને તેમની ધરપકડ થવી…

View More ‘સીએમને જેલમાં મોકલવામાં આવે અને અદાણી કરોડનું કૌભાંડ કરીને બહાર ફરે, મોદીજી તેમને બચાવે છે’- રાહુલ ગાંધી

ગુજરાતની ભાજપ સરકારમાં પોતાના જ નેતાઓ સુરક્ષિત નથી: કોંગ્રેસ

ગુજરાત વર્તમાન માહોલ પ્રમાણે કાયદો વ્યવસ્થા કથળી રહ્યાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રવકત તુષિત પાણેરીએ કર્યો હતો.તુષિત પાણેરીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત ની ભાજપ સરકાર મા…

View More ગુજરાતની ભાજપ સરકારમાં પોતાના જ નેતાઓ સુરક્ષિત નથી: કોંગ્રેસ

વાવમાં અપક્ષ માવજી પટેલ જીતશે: ભુવાએ ભાખ્યું ભવિષ્ય

વાવ વિધાનસભા બેઠક માટે 13મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ ગઈ અને આ ત્રિપાંખીયા જંગના પરિણામ પર હવે બધાની નજર છે. કોણ જીતશે એ તો23મીએ જ ખબર…

View More વાવમાં અપક્ષ માવજી પટેલ જીતશે: ભુવાએ ભાખ્યું ભવિષ્ય

દિલ્હી ‘આપ’ નેતાનું રાજીનામું માત્ર ટ્રેલર, પક્ષપલટાથી ફિલ્મ હજુ બાકી છે

અરવિંદ કેજરીવાલ અત્યારે 2025ના ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે પ્રચારમાં લાગ્યા છે ત્યારે જ દિલ્હી સરકારના પરિવહનમંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું…

View More દિલ્હી ‘આપ’ નેતાનું રાજીનામું માત્ર ટ્રેલર, પક્ષપલટાથી ફિલ્મ હજુ બાકી છે

મણિપુરમાં વધુ એક રાજકીય વળાંક: કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશે

નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કોનરેડ સંગમાએ ભારતીય જાણતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાને પાત્ર લખીને મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચ્યાની વાત કરી છે. તેમને પત્રમાં લખ્યું…

View More મણિપુરમાં વધુ એક રાજકીય વળાંક: કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશે

ભાજપ સાથે વાત કરવા ઉદ્ધવ ઠાકરે તૈયાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભવિષ્યની રાજકીય શક્યતાઓ પર પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથમાં જોડાવાની…

View More ભાજપ સાથે વાત કરવા ઉદ્ધવ ઠાકરે તૈયાર

‘જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…’, સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારો

ભાજપે કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીરના ‘ઘૂસણખોરોને પણ સિલિન્ડર આપવાના’ નિવેદનને લઈને કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે…

View More ‘જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…’, સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારો

‘ખડગે એ નથી કહેતાં કે તેમનું ઘર કોણે સળગાવ્યું..’, સીએમ યોગીએ કોંગ્રેસ અધ્યક્ષ પર સાધ્યું નિશાન

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. પરંતુ બંને રાજ્યોની ચૂંટણીમાં એક સૂત્ર સૌથી વધુ ચર્ચામાં આવે છે…

View More ‘ખડગે એ નથી કહેતાં કે તેમનું ઘર કોણે સળગાવ્યું..’, સીએમ યોગીએ કોંગ્રેસ અધ્યક્ષ પર સાધ્યું નિશાન