ગોંડલના બાંદરા ગામે નર્મદાના નીર ખેતરોમાં ઘૂસ્યા

ગોંડલ તાલુકાના બાંદરા ગામનાં સીમ વિસ્તારમાં નર્મદા પાઇપ લાઇનનો વાલ વધારે ખોલવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયાં હતા. અચાનક પાણી ભરાવાથી પાકને મોટું નુકસાન…

View More ગોંડલના બાંદરા ગામે નર્મદાના નીર ખેતરોમાં ઘૂસ્યા

આજી-1, ન્યારી-1માં 550 MCFT નર્મદા નીર ઠલવાશે

    હાલ રાજકોટ શહેરની પાણીની દૈનિક 20 મીનીટ પાણી વિતરણ માટે રો-વોટરની કુલ જરૂૂરીયાત 450 MLD છે. તે પૈકી 135 MLD G.W.I.L. મારફત નર્મદા…

View More આજી-1, ન્યારી-1માં 550 MCFT નર્મદા નીર ઠલવાશે

વરસાદની ઘટવાળા જિલ્લાઓમાં 8ને બદલે 10 કલાક વીજળી, નર્મદાના નીર

શનિવારે આદિવાસી દિવસની ઉજવણી, સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોને સહાય આપવા પણ કેબિનેટ બેઠકમાં નિર્ણય રાજયના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજયમાં…

View More વરસાદની ઘટવાળા જિલ્લાઓમાં 8ને બદલે 10 કલાક વીજળી, નર્મદાના નીર

આજી ડેમમાં નર્મદા નીરનું આગમન: 250 MCFT ઠલવાશે

જુલાઈ માસ સુધીનું પાણી મંગાયુ, વરસાદ વહેલો આવશે તો નર્મદાનું પાણી બંધ કરાશે ડીઆઈ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ શહેરને પૂરા ફોર્સથી પાણી મળતું થશે:…

View More આજી ડેમમાં નર્મદા નીરનું આગમન: 250 MCFT ઠલવાશે

મુખ્યમંત્રીનો જનહિતકારી અભિગમ: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે

 ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો તથા સૌરાષ્ટ્રના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ અપાશે ૬૦ હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. મુખ્યમંત્રી…

View More મુખ્યમંત્રીનો જનહિતકારી અભિગમ: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે

નર્મદા નીરના દરમાં ઝીંકાયો વધારો: નવા ભાવ રૂા.5.02 પ્રતિ હજાર લીટર

2024 સુધી પ્રતિ હજાર લીટરના રૂા.4.87 ચૂકવવામાં આવતા હતાં ભાદરના પાણી અને 2025 પછીના પાણીની ચૂકવણી તેમજ ડિપોઝીટ માટે રૂા.4.43 કરોડ વર્ગફેર કરાશે રાજકોટ શહેરને…

View More નર્મદા નીરના દરમાં ઝીંકાયો વધારો: નવા ભાવ રૂા.5.02 પ્રતિ હજાર લીટર

સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: રવિ પાક માટે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ…

View More સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: રવિ પાક માટે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશે