કોડીનારના સિંધાજમાં 8 સિંહોએ વાછરડાનું મારણ કર્યું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સિંધાજ ગામે ગઈકાલે મોડી રાત્રે કુદરતનો એક એવો હૃદયદ્રાવક નજારો જોવા મળ્યો હતો, જેણે માનવીય સંવેદનાઓને હચમચાવી દીધી છે. શિકારની…

View More કોડીનારના સિંધાજમાં 8 સિંહોએ વાછરડાનું મારણ કર્યું

ધારી નજીક એકસાથે 11 સિંહનું રોડ ક્રોસિંગ

વનકર્મીઓએ વાહનો રોકી સિંહોને રસ્તો ક્રોસ કરાવ્યો, વનમંત્રીએ પ્રશંસા કરી એક, બે કે ત્રણ નહીં, પણ એકસાથે 11 એશિયાટિક સિંહ હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યા…

View More ધારી નજીક એકસાથે 11 સિંહનું રોડ ક્રોસિંગ

સિંહોને બચાવવા તંત્ર જાગ્યું, તમામ સરકારી વિભાગોની બેઠક

જંગલ વિસ્તારમાં સ્પીડલિમિટ, સ્પીડબ્રેકર, રિફલેકટર બોર્ડ, ચેતવણી સૂચક ફલક મૂકાશે જોખમી ‘હોટસ્પોટ’ વિસ્તારોની કરાશે ઓળખ, તમામ અધિકારીઓને સંકલન જાળવવા સ્પષ્ટ સૂચન અમરેલી જિલ્લાના કોસ્ટલ નેશનલ…

View More સિંહોને બચાવવા તંત્ર જાગ્યું, તમામ સરકારી વિભાગોની બેઠક

ખોડલધામ નજીક સિંહના આંટાફેરા, સાવધ રહેવા અપીલ

નજીકના ભિડી વિસ્તારમાં જ દેખાયો, ખેડુતો-સ્થાનિકોમાં ભયનો માહોલ જેતપુર તાલુકાના કાગવડ સ્થિત વિશ્વવિખ્યાત ખોડલધામ મંદિર આસપાસના વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. આ ઘટનાને કારણે…

View More ખોડલધામ નજીક સિંહના આંટાફેરા, સાવધ રહેવા અપીલ

બગસરાના હામાપુર ગામે સિંહોનો આતંક, પાંચ ગાય-શ્ર્વાનનું મારણ

રાત્રિના અવાર-નવાર ગામમાં સિંહો ઘૂસી જતા હોવાથી લોકોમા ફફડાટ બગસરાના હામાપુર ગામે રાત્રિ દરમિયાન સિંહો દ્વારા એકી સાથે પાંચ ગાયો અને એક સ્વાનનું મારણ કરવામાં…

View More બગસરાના હામાપુર ગામે સિંહોનો આતંક, પાંચ ગાય-શ્ર્વાનનું મારણ

જૂનાગઢ-ગીર કરતાં હવે અમરેલી-ભાવનગરમાં વધુ સિંહ

દેવભૂમિ દ્વારકામાં એકલા નરકેસરીનો વિહાર, રાજકોટ જિલ્લામાં બે સિંહણ, એક નર પાઠડો અને ત્રણ બચ્ચાંનો પરિવાર આજે જાહેર કરાયેલ 16મી સિંહની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે…

View More જૂનાગઢ-ગીર કરતાં હવે અમરેલી-ભાવનગરમાં વધુ સિંહ

સૌરાષ્ટ્રમાં ડાલામથ્થાની સંખ્યા 891એ પહોંચી, 32 ટકાનો વધારો

16મી સિંહ વસતી ગણતરીના આંકડા જાહેર, કુલ 330 માદા, 196 નર અને 225 સિંહબાળ અને 260 પાઠડા નોંધાયા 16મી સિંહની વસ્તી ગણતરીના આંકડા આજે મુખ્યમંત્રી…

View More સૌરાષ્ટ્રમાં ડાલામથ્થાની સંખ્યા 891એ પહોંચી, 32 ટકાનો વધારો

ગણતરી દરમિયાન ભાવનગરની ટીમને જોવા મળ્યો 20 સિંહોનો જાજરમાન પરિવાર

2 પુખ્તસિંહ, 6 સિંહણ, 13 બચ્ચાઓનો મેળાવડો જોઈ ગણતરીકારો રોમાંચિત 16મી સિંહ ગણતરીમાં સામેલ વન અધિકારીઓ ગર્વની ક્ષણમાં ખુશ થયા, જ્યારે તેમની ભાવનગર ટીમે અત્યાર…

View More ગણતરી દરમિયાન ભાવનગરની ટીમને જોવા મળ્યો 20 સિંહોનો જાજરમાન પરિવાર

વનરાજોની વસતી ગણતરી માટે 700 ટીમો બનાવાઇ 3000થી વધુ કર્મચારીઓ, 700 વોલન્ટીયર્સ 3400 ગામ અને જંગલ વિસ્તાર ખુંદશે

સરકારના નિર્ણય મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવતા મહિને એશિયાટિક લાયન એટલે કે ભારતીય સિંહોની વસતી ગણતરીના વૈજ્ઞાનિક અભિયાનનો આરંભ થવા જઈ રહ્યો છે. આ અભિયાન…

View More વનરાજોની વસતી ગણતરી માટે 700 ટીમો બનાવાઇ 3000થી વધુ કર્મચારીઓ, 700 વોલન્ટીયર્સ 3400 ગામ અને જંગલ વિસ્તાર ખુંદશે

સાસણગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાનો ઉછાળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 થી 3 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે 3 માર્ચ, 2025 ના રોજ તેઓએ…

View More સાસણગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાનો ઉછાળો