વસંત પંચમીના પાવન પર્વ પર ગઇકાલે પ્રયાગરાજ સંગમ કિનારે અદ્ભૂત નજારો જોવા મળ્યો. આ પાવન પર્વ પર સંગમ તટ પર આસ્થાનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.…
View More કુંભમેળાના પવિત્ર ડૂબકીના તમામ રેકોર્ડને તોડતી વસંત પંચમી: 3.56 કરોડે કર્યું મહાસ્નાનKumbh Mela
‘કુંભમેળામાં પણ ૫૦-૬૦ લોકોના જીવ ગયા’, બેંગલુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબ
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ અકસ્માત ન થવો જોઈએ. ભાગદોડ ટાળી શકાય નહીં.…
View More ‘કુંભમેળામાં પણ ૫૦-૬૦ લોકોના જીવ ગયા’, બેંગલુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબસ્ટીવ જોબ્સે કુંભ મેળા પર લખેલા પત્રની રૂા.4.32 કરોડમાં હરાજી
માર્ક ઝકરબર્ગની હૂડી અને સ્ટીવ જોબ્સની બો ટાઇને અધધ કહેવાતી કિંમતે વેચવામાં આવી છે. જોકે સ્ટીવ જોબ્સ દ્વારા કુંભ મેળા વિશે લખવામાં આવેલો લેટર પણ…
View More સ્ટીવ જોબ્સે કુંભ મેળા પર લખેલા પત્રની રૂા.4.32 કરોડમાં હરાજીમહાકુંભમાં નાશભાગમાં 20 લોકોના મોતની આશંકા, પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદ
મહાકુંભમાં મૌની અમાસના શાહી સ્નાન વખતે ભયંકર નાસભાગ મચી હતી. આમાં 20 લોકોના મોતની આશંકા છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ…
View More મહાકુંભમાં નાશભાગમાં 20 લોકોના મોતની આશંકા, પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદ