અપહરણ-દુષ્કર્મના કેસમાં ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો

  એક દશકા પહેલા લાલપુર તાલુકાના મેઘપર / પડાણા ગામમાંથી એક સગીરાનું અપહરણ કરી તેણીને અમદાવાદ, બરોડા, મુંબઈ મુકામે બળજબરીથી લઈ જવામાં આવેલ અને આરોપીઓએ…

View More અપહરણ-દુષ્કર્મના કેસમાં ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો

કાલાવડના અપહરણ-દુષ્કર્મના ગુનામાં 20 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામનગર જિલ્લા નાં કાલાવડના ગ્રામ્ય પંથકમાંથી એક સગીરાના અપહરણ તથા દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા મૂળ મધ્યપ્રદેશના શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે મોટા વડાળા ગામ માંથી પકડી…

View More કાલાવડના અપહરણ-દુષ્કર્મના ગુનામાં 20 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો