કર્મચારીમાંથી કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરતા રહો: નરેશ પટેલ

ખોડલધામ મંદિરે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલ સંસ્થાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને લેઉવા પટેલ સમાજના અધિકારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-…

View More કર્મચારીમાંથી કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરતા રહો: નરેશ પટેલ

ખોડલધામ નજીક સિંહના આંટાફેરા, સાવધ રહેવા અપીલ

નજીકના ભિડી વિસ્તારમાં જ દેખાયો, ખેડુતો-સ્થાનિકોમાં ભયનો માહોલ જેતપુર તાલુકાના કાગવડ સ્થિત વિશ્વવિખ્યાત ખોડલધામ મંદિર આસપાસના વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. આ ઘટનાને કારણે…

View More ખોડલધામ નજીક સિંહના આંટાફેરા, સાવધ રહેવા અપીલ

મેં કયારેય નથી કહ્યું કે, મારો પુત્ર ખોડલધામનો ચેરમેન બને: નરેશ પટેલ

કન્વીનર મીટમાં સ્પષ્ટતા કરી લાંબા સમયથી ચાલતા અપપ્રચારનો પરપોટો ફોડતા ખોડલધામના ચેરમેન પટેલ સમાજ ખુબ બહોળો, ભોળો અને કાનનો કાચો પણ છે, કેટલાકે સરકારમાં જઇ…

View More મેં કયારેય નથી કહ્યું કે, મારો પુત્ર ખોડલધામનો ચેરમેન બને: નરેશ પટેલ

જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે વિકાસને ગતિ મળે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ભાજપના નવનિયુકત પ્રમુખ અને મંત્રીઓનું કરાયું સન્માન, કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિ “મંદિર પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સુંદરતા નિહાળી મુખ્યમંત્રી પ્રભાવિત” મુખ્યમંત્રી…

View More જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે વિકાસને ગતિ મળે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ખોડલધામમાં રવિવારે લેઉવા પટેલ સમાજના પ્રધાનોનું થશે સન્માન

મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલને પણ ફુલડે વધાવાશે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શનમાં આગામી તારીખ 7 ડિસેમ્બર ને…

View More ખોડલધામમાં રવિવારે લેઉવા પટેલ સમાજના પ્રધાનોનું થશે સન્માન

ખોડલધામમાં ધ્વજા ચડાવી કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો શંખનાદ

માં ખોડલને શીશ નમાવી પૂજન-અર્ચન કરતા પ્રભારી, પ્રમુખ અને કાર્યકરો : લોકહિતની લડતનો સંકલ્પ ગુજરાતમા આગામી સ્થાનિક ચુંટણીના પ્રચાર – પ્રસારનો ખોડલધામમા ધ્વજા ચડાવી અને…

View More ખોડલધામમાં ધ્વજા ચડાવી કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો શંખનાદ

કાલે ખોડલધામથી પ્રચારના શ્રીગણેશ કરશે કોંગ્રેસ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે રાજકીય માહોલ ગરમાયો વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત બાદ આપની વધતી સક્રિયતાને જોતા, હવે કોંગ્રેસે પણ પાટીદાર…

View More કાલે ખોડલધામથી પ્રચારના શ્રીગણેશ કરશે કોંગ્રેસ

ખોડલધામના મંચ પર કયારેય રાજકારણ આવવા ન દેતા : નરેશ પટેલ

2027માં ખોડલધામને 10 વર્ષ પૂર્ણ થતા 3થી 5 દિવસનો મહોત્સવ ઉજવવા જાહેરાત, સતત 15માં વર્ષે પ્રથમ નોરતે પદયાત્રાનો સિલસિલો જળવાયો હિન્દુ ધર્મના સૌથી લાંબા તહેવાર…

View More ખોડલધામના મંચ પર કયારેય રાજકારણ આવવા ન દેતા : નરેશ પટેલ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત મા ખોડલની શોભાયાત્રાનો પ્રારંભ

રાજકીય અને સામાજિક મહાનુભાવોએ માતાજીની મહાઆરતી કરી વધામણા કર્યા આજે જામનગર શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત મા ખોડલની…

View More શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત મા ખોડલની શોભાયાત્રાનો પ્રારંભ