જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સમગ્ર ખીણ પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તંગદિલીભર્યા માહોલ વચ્ચે જામનગર શહેર અને…
View More કાશ્મીરમાં જામનગર જિલ્લાના 70 યાત્રિકો અટવાયાjammu kashmir
પહેલગામ વિસ્તાર સરકારની જાણ બહાર ખુલ્લો મૂકી દેવાયો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજકીય પક્ષોની એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ…
View More પહેલગામ વિસ્તાર સરકારની જાણ બહાર ખુલ્લો મૂકી દેવાયોપહેલગામ પાક. દ્વારા ઘડાયેલો સુનિયોજિત આતંકી હુમલો
કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠકમાં લોકોને શાંતિ જાળવવા અપીલ ત્રિસ્તરીય સુરક્ષા છતાં રહી ગયેલ ખામીઓ-ભૂલોની નિષ્પક્ષ તપાસની માંગ પહેલગામ હત્યા કાંડને લઈ કોંગ્રેસની આજે બેઠક યોજાઈ…
View More પહેલગામ પાક. દ્વારા ઘડાયેલો સુનિયોજિત આતંકી હુમલોરાજકોટના 17 પ્રવાસીઓ હજુ કાશ્મીરમાં
વહીવટીતંત્ર દ્વારા હેમખેમ પરત લાવવા વ્યવસ્થા, સરકારે ઈમરજન્સી હેલ્પલાઈન શરૂ કરી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ભયાનક ઘટનામાં…
View More રાજકોટના 17 પ્રવાસીઓ હજુ કાશ્મીરમાંકાશ્મીરમાં 12 હજાર કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો
દેશભરમાંથી 90 હજાર બુકિંગ રદ, આતંકી હુમલાથી આર્થિક કરોડરજ્જુ તૂટી જવાનો ખતરો, અઢી લાખ લોકોની રોજગારી પણ જોખમમાં જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલો હુમલો…
View More કાશ્મીરમાં 12 હજાર કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકોપહેલગામ હત્યાકાંડ અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટીનો ઠરાવ
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) 22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પ્રત્યે ઊંડા શોક વ્યક્ત કરે છે અને…
View More પહેલગામ હત્યાકાંડ અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટીનો ઠરાવઓળખ પૂછીને પ્રવાસીઓની હત્યા: જેહાદી આતંકવાદને ઝડપથી નાથવો જોઈએ
ફરી એકવાર કાશ્મીરમાં જેહાદી આતંકવાદનો કદરૂૂપો અને બર્બર ચહેરો જોવા મળ્યો. પહેલગામમાં આતંકવાદીઓએ જે રીતે નિર્દોષ અને નિ:શસ્ત્ર પ્રવાસીઓની ઓળખ પુછીને તેમના પર ગોળીબાર કર્યો…
View More ઓળખ પૂછીને પ્રવાસીઓની હત્યા: જેહાદી આતંકવાદને ઝડપથી નાથવો જોઈએશાહને જોઇ બચી ગયેલા લોકો રડવા લાગ્યા, હાથ જોડી ન્યાયની માગણી કરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ભારત કોઈપણ કિંમતે આતંકવાદ સામે ઝૂકવાનું…
View More શાહને જોઇ બચી ગયેલા લોકો રડવા લાગ્યા, હાથ જોડી ન્યાયની માગણી કરીએક-એક આતંકવાદીને શોધીને જવાબ અપાશે, 100 ટકા ન્યાય થશે
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ પર્યટકોના મોત થયા છે. આ હુમલાથી સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના પ્રવક્તામંત્રી…
View More એક-એક આતંકવાદીને શોધીને જવાબ અપાશે, 100 ટકા ન્યાય થશેબહાર નીકળવાના બધા રસ્તા બંધ છે, ફ્લાઈટના ભાડા 25થી 30 હજાર થઈ ગયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા ત્રણ ગુજરાતી સહિત 26 નાગરિકોના મોત થયા છે. આ હુમલાના પગલે ગુજરાત સહિત દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો…
View More બહાર નીકળવાના બધા રસ્તા બંધ છે, ફ્લાઈટના ભાડા 25થી 30 હજાર થઈ ગયા