જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે માર્યા ગયેલા ત્રણેય આતંકીઓની ઓળખ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જૈશ-એ-મોહમ્મદના સૌથી ખતરનાક આતંકીઓનું આખું ગ્રુપ ખતમ થઈ ગયું છે. માર્યા ગયેલા…
View More સૈફુલ્લાહ ગ્રૂપના ત્રણ સહિત કુલ આઠ આતંકવાદી સૈન્યે ખત્મ કર્યાjammu kashmir news
શ્રીનગરમાં CRPFનું બુલેટપ્રુફ વાહન નહેરમાં ખાબકતા નવ જવાન ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરમા ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નું બુલેટપ્રૂફ બંકરને અકસ્માત નડ્યો હતો. CRPFનું…
View More શ્રીનગરમાં CRPFનું બુલેટપ્રુફ વાહન નહેરમાં ખાબકતા નવ જવાન ઘાયલજમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી જશે: કેન્દ્ર
જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જાને લઈને એક ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે શ્રીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન…
View More જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી જશે: કેન્દ્રજમ્મુ-કાશ્મીરના ડોડામાં મોટો અકસ્માત; સેનાનું વાહન ખીણમાં ખાબકતાં 10 જવાનો શહીદ
જમ્મુ અને કાશ્મીરના ડોડામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. ડોડામાંથી પસાર થતી વખતે આર્મી કેસ્પર વાહન ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં 10…
View More જમ્મુ-કાશ્મીરના ડોડામાં મોટો અકસ્માત; સેનાનું વાહન ખીણમાં ખાબકતાં 10 જવાનો શહીદકાશ્મીરમાં પાક. ડ્રોન ઘુસણખોરીના એક જ દિવસમાં પાંચ બનાવો પછી એલર્ટ
હથિયારો ફેંકવાનો પ્રયાસ: સેનાનો ગોળીબાર, એલઓસી પર ચાંપતી સુરક્ષા પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી છે. ગઇકાલે સાંજે જમ્મુ અને કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લામાં…
View More કાશ્મીરમાં પાક. ડ્રોન ઘુસણખોરીના એક જ દિવસમાં પાંચ બનાવો પછી એલર્ટનવા વર્ષે જ પાકિસ્તાનની નાપાક હરકત!! જમ્મુના પૂંછમાં ડ્રોન મોકલ્યું, સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
આખી દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી છે, ત્યારે પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. નવા વર્ષના મૌકા પર જમ્મુ અને કાશ્મીરના…
View More નવા વર્ષે જ પાકિસ્તાનની નાપાક હરકત!! જમ્મુના પૂંછમાં ડ્રોન મોકલ્યું, સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુંદિલ્હી બ્લાસ્ટ કેસમાં જમ્મુ, કાશ્મીરમાં 8 સ્થળે દરોડા
દિલ્હી આતંકવાદી હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જમ્મુ અને કાશ્મીરના કાઝીગુંડ સહિત આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હી આતંકવાદી હુમલા કેસમાં મહત્વપૂર્ણ સંકેતો એકત્રિત કરવા…
View More દિલ્હી બ્લાસ્ટ કેસમાં જમ્મુ, કાશ્મીરમાં 8 સ્થળે દરોડાજમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલ નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ: 9નાં મોત, 29 ઘાયલ
આતંકીઓ પાસેથી ઝડપાયેલ એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો નૌગામ પોલીસ સ્ટેશને સીલ કરવાની પ્રક્રિયા દરમિયાન ઘટના, પોલીસમથક કાટમાળમાં ફેરવાયું ગુરુવારે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા પ્રચંડ…
View More જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલ નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ: 9નાં મોત, 29 ઘાયલદિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આતંકી નબીના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું
સોમવારે સાંજે 7 વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કુલ 13 લોકો માર્યા ગયા હતા. આ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ…
View More દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આતંકી નબીના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું‘દરેક કાશ્મીરી આતંકવાદી નથી…’ દિલ્હી બ્લાસ્ટ પર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની નિવેદન
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 20 લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર દિલ્હીની લોકનાયક…
View More ‘દરેક કાશ્મીરી આતંકવાદી નથી…’ દિલ્હી બ્લાસ્ટ પર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની નિવેદન