ભારત સામે ટક્કર લીધા પછી, પાકિસ્તાન માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને બલૂચિસ્તાને પણ પાકિસ્તાની સેના સામે મોરચો ખોલ્યો છે. આ…
View More ભારતના કહેર વચ્ચે પાકિસ્તાનમાં ટીટીપી, બલૂચ વિદ્રોહીઓના હુમલામાં 22 સૈનિકોના મોતindia paksitan
તેમનું મનોબળ ન તોડો: ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓને સેવામુકત સામે સુપ્રીમ કોર્ટની રોક
સુપ્રીમ કોર્ટે ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓ, જેઓ હાલમાં સેવામાં છે, તેમની મુક્તિ પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને એન.…
View More તેમનું મનોબળ ન તોડો: ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓને સેવામુકત સામે સુપ્રીમ કોર્ટની રોકજૂઠાણાનું સરદાર પાક. ઉશ્કેરણી કરી સંઘર્ષ વધારવા માગે છે
વિદેશ સચિવ મિસરી, વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ તથા કર્નલ સોફિયા કુરેશીની પ્રેસ કોન્ફરન્સ : ધાર્મિક સ્થળે ભારતના હુમલાનો પાકનો આરોપ હલકટ, ઉલ્ટાનું તે મંદિર, ગુરૂ દ્વારા…
View More જૂઠાણાનું સરદાર પાક. ઉશ્કેરણી કરી સંઘર્ષ વધારવા માગે છેસ્થળાંતર માટે ઈવેક્યુશન પ્લાન બનાવવા સૂચના
સલામત સ્થળો અને સ્થળાંતર માટે પૂરતા વાહનોનો પ્રબંધ રાખવા, 38 જેટલી આવશ્યક ચીજવસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહે તે જોવા તાકીદ ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ,…
View More સ્થળાંતર માટે ઈવેક્યુશન પ્લાન બનાવવા સૂચનાજામનગરમાં ઈમરજન્સી જાહેર, ધંધા-રોજગાર બંધ કરી ઘરમાં રહેવા અપીલ
શહેર અને જિલ્લામાં પાકિસ્તાન દ્વારા હુમલાઓની ચેતવણી, જાહેર માર્ગો પર ન નીકળવા અને તંત્રની સુચનાનું ચુસ્તપણે પાલન કરવા કલેકટરની સુચના ભારત અને પાકિસ્તાન વચ્ચે…
View More જામનગરમાં ઈમરજન્સી જાહેર, ધંધા-રોજગાર બંધ કરી ઘરમાં રહેવા અપીલઆ હુમલો નથી વિશ્ર્વ કલ્યાણ માટેનું અનુષ્ઠાન છે: મોરારીબાપુ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી તણાવ અને ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાંઓ પર ચલાવાઈ રહેલી કાર્યવાહી અંગે આધ્યાત્મિક ગુરુ અને…
View More આ હુમલો નથી વિશ્ર્વ કલ્યાણ માટેનું અનુષ્ઠાન છે: મોરારીબાપુયુદ્ધના સંકટ સમયે સેવા માટે આમ આદમી પાર્ટી 24 કલાક તૈયાર
આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો હતો. આ પત્રમાં આપ…
View More યુદ્ધના સંકટ સમયે સેવા માટે આમ આદમી પાર્ટી 24 કલાક તૈયારઅમરનાથ યાત્રાના બુકિંગ ધડાધડ રદ, હોટેલના ભાવ અડધા
ચારધામ યાત્રા બાદ અમરનાથમાં પણ શ્રધ્ધાળુઓ ઘટતાં ટૂર ઓપરેટરો મુશ્કેલીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ હુમલા શરૂૂ થઈ ગયા છે. એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની…
View More અમરનાથ યાત્રાના બુકિંગ ધડાધડ રદ, હોટેલના ભાવ અડધાઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં CMની બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને રાજ્યના સરહદી વિસ્તાર ના જિલ્લાઓની પ્રવર્તમાન સ્થિતિની માહિતી મેળવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ…
View More ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં CMની બેઠકઘોરડ પક્ષીઓને બચાવવા લગાવવામાં આવેલા ડાઇવર્ટરથી પાવર લાઇન પાક.નો ટાર્ગેટ બનવાનો ભય
PGVCL દ્વારા રાતોરાત 4000 જેટલા બર્ડ ફ્લાઇટ ડાઇવર્ટર દૂર કરાયા સુપ્રિમ કોર્ટ દ્વારા લુપ્ત થતા ઘોરડ પક્ષીઓ વીજ લાઇનને અથડાઇને મૃત્યુ ન પામે તે માટે…
View More ઘોરડ પક્ષીઓને બચાવવા લગાવવામાં આવેલા ડાઇવર્ટરથી પાવર લાઇન પાક.નો ટાર્ગેટ બનવાનો ભય