આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી

કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી અથવા દેવુત્થાન એકાદશી કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ દિવસે નિદ્રાધીન દેવતાઓ જાગૃત થાય છે અને ત્યારબાદ લગ્ન…

View More આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી

ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભયાનક માર્ગ અકસ્માત: 3 યુવતીઓ સહિત 6ના મોત

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ગઈ કાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ છોકરા…

View More ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભયાનક માર્ગ અકસ્માત: 3 યુવતીઓ સહિત 6ના મોત

મહારાષ્ટ્ર ચૂંટણી: PM મોદીની આજે ચિમુર-સોલાપુર અને પુણેમાં કરશે ચૂંટણી પ્રચાર

જ્યાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય અને ચૂંટણીનું તાપમાન દરેક પસાર થતા દિવસે વધી રહ્યું છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે…

View More મહારાષ્ટ્ર ચૂંટણી: PM મોદીની આજે ચિમુર-સોલાપુર અને પુણેમાં કરશે ચૂંટણી પ્રચાર

વિધાનસભાની ચૂંટણી પહેલા EDએ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યા દરોડા, જાણો શું છે સમગ્ર મામલો

ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી કેસમાં EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 સ્થળો પર…

View More વિધાનસભાની ચૂંટણી પહેલા EDએ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યા દરોડા, જાણો શું છે સમગ્ર મામલો

મણિપુરમાં 11 આતંકવાદીઓના મોત , CRPFના બે જવાનો ઘાયલ

મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સોમવારે 11 શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારે ગોળીબારમાં સીઆરપીએફના બે જવાનો પણ ઘાયલ થયા છે. જેમાંથી…

View More મણિપુરમાં 11 આતંકવાદીઓના મોત , CRPFના બે જવાનો ઘાયલ

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, 3 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના દૂરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો હતો. તેમજ ત્રણ જવાનો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે આર્મી સ્પેશિયલ…

View More જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, 3 ઘાયલ