આવારા કૂતરાની સમસ્યા અધિકારીઓની બેદરકારીના લીધે : સુપ્રીમે ચૂકાદો અનામત રાખ્યો

સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટના રોજ શેરીઓમાંથી રખડતા કૂતરાઓને પકડવાના આદેશ પર સ્ટે માંગતી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો. આ દરમિયાન, કોર્ટે કહ્યું કે હસ્તક્ષેપ…

View More આવારા કૂતરાની સમસ્યા અધિકારીઓની બેદરકારીના લીધે : સુપ્રીમે ચૂકાદો અનામત રાખ્યો

દિલ્હીમાં ચાર સપ્તાહમાં રખડતા કૂતરાઓને પૂરી દો; વિરોધ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવા સુપ્રીમનો આદેશ

કૂતરાના કરડવા અને હડકવાના ભય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા, સુપ્રીમ કોર્ટે સોમવારે (11 ઓગસ્ટ) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના અધિકારીઓને એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો કે તેઓ…

View More દિલ્હીમાં ચાર સપ્તાહમાં રખડતા કૂતરાઓને પૂરી દો; વિરોધ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવા સુપ્રીમનો આદેશ

મોરોકકોમાં લાખો કૂતરાંઓના સંહાર સામે મૂક આક્રોશ

  મોરોક્કોમાં કૂતરાઓના સંહારના વિરોધમાં અમદાવાદમાં ક્રાંતિકારી જૈન સંત ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કારપીઠ ખાતે બાળકોએ ભાવનાત્મક વિરોધ પ્રદર્શન કરીને પોતાનો અવાજ ઉઠાવ્યો,…

View More મોરોકકોમાં લાખો કૂતરાંઓના સંહાર સામે મૂક આક્રોશ

ગોંડલમાં કૂતરાઓનો હાહાકાર, 25 દી’માં 325ને કરડી ખાધા, હડકવાના 65 કેસ

ગોંડલ માં રાજમાર્ગો થી લઇ શેરીગલીઓ માં બેફામ બનેલાં કુતરાઓ એ રીતસર નો હાહાકાર મચાવ્યોછે.છેલ્લા 25 દિવસ માં 352 લોકોને કુતરાઓ એ બચકાભરી કરડી ખાધાછે.તે…

View More ગોંડલમાં કૂતરાઓનો હાહાકાર, 25 દી’માં 325ને કરડી ખાધા, હડકવાના 65 કેસ