મનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકો

ભરૂચના સાંસદ મનસુખ વસાવા આખાબોલા નેતા તરીકેની છાપ ધરાવે છે. જેઓ અવનવા નિવેદનો તેમજ પત્રોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એક વખત સાંસદ મનસુખ…

View More મનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકો

વડાપ્રધાનના ‘એક હૈં તો સલામત હૈ’ના નારા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કરોડોનું રોકાણ મહારાષ્ટ્રથી ગુજરાત ટ્રાન્સફર કરવાનો BJP પર લગાવ્યો આરોપ

આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ છે. મહા વિકાસ આઘાડી (MVA)થી લઈને મહાયુતિ સુધીના દિગ્ગજ નેતાઓએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ દરમિયાન…

View More વડાપ્રધાનના ‘એક હૈં તો સલામત હૈ’ના નારા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કરોડોનું રોકાણ મહારાષ્ટ્રથી ગુજરાત ટ્રાન્સફર કરવાનો BJP પર લગાવ્યો આરોપ

મણિપુરમાં વધુ એક રાજકીય વળાંક: કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશે

નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કોનરેડ સંગમાએ ભારતીય જાણતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાને પાત્ર લખીને મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચ્યાની વાત કરી છે. તેમને પત્રમાં લખ્યું…

View More મણિપુરમાં વધુ એક રાજકીય વળાંક: કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશે

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પર કોંગ્રેસનો યૂ ટર્ન

કોંગ્રેસે કહ્યું, અમારી માંગ પૂર્ણ રાજ્યના દરજ્જાની, નેશનલ કોન્ફરન્સને મરચાં લાગ્યા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કલમ 370ને પુન:સ્થાપિત કરવાની માંગ પર પીછેહઠ કર્યા પછી,…

View More જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પર કોંગ્રેસનો યૂ ટર્ન

‘જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…’, સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારો

ભાજપે કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીરના ‘ઘૂસણખોરોને પણ સિલિન્ડર આપવાના’ નિવેદનને લઈને કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે…

View More ‘જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…’, સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારો

મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે કોંગ્રેસની દાવેદારીથી મહાગઠબંધનમાં હલચલ

RSSના એક વરિષ્ઠ નેતાએ ભાજપમાં જોડાવા સંપર્ક કર્યાનો પણ પૃથ્વીરાજ ચવ્હાણનો દાવો કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું છે કે મધ્ય ચૂંટણીમાં સીએમ પદ તેમની પાર્ટીનો…

View More મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે કોંગ્રેસની દાવેદારીથી મહાગઠબંધનમાં હલચલ

સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવો

શહેરની સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને પડતી દવા અંગેની હાલાકી તેમજ અપુરતી સુવિધાઓ બાબતે તાકીદે યોગ્ય કરવાની માંગ કરતું એક આવેદન આજે કોંગ્રેસના આગેવાનોએ સિવિલ હોસ્પીટલના તબીબી…

View More સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવો

દેશદ્રોહી કહેવા પર CM એકનાથ શિંદે થયાં લાલધૂમ, કાફલાને રોકીને કોંગ્રેસ નેતાની ઓફિસે પહોંચ્યા, આપી આ સલાહ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે મહાયુતિ અને મહા વિકાસ આઘાડીના નેતાઓ વચ્ચે એકબીજા પર શાબ્દિક પ્રહારો પણ તેજ થઈ ગયા છે. ત્યારે…

View More દેશદ્રોહી કહેવા પર CM એકનાથ શિંદે થયાં લાલધૂમ, કાફલાને રોકીને કોંગ્રેસ નેતાની ઓફિસે પહોંચ્યા, આપી આ સલાહ

‘ખડગે એ નથી કહેતાં કે તેમનું ઘર કોણે સળગાવ્યું..’, સીએમ યોગીએ કોંગ્રેસ અધ્યક્ષ પર સાધ્યું નિશાન

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. પરંતુ બંને રાજ્યોની ચૂંટણીમાં એક સૂત્ર સૌથી વધુ ચર્ચામાં આવે છે…

View More ‘ખડગે એ નથી કહેતાં કે તેમનું ઘર કોણે સળગાવ્યું..’, સીએમ યોગીએ કોંગ્રેસ અધ્યક્ષ પર સાધ્યું નિશાન

પર્યાવરણ ઈજનેરને બદલીને કરવામાં આવેલી 1110 કરોડની ગાર્બેજની દરખાસ્ત શંકાસ્પદ: કોંગ્રેસ

એજન્સીને ચૂકવાતી બમણી રકમ તપાસનો વિષય, વહીવટી મંજૂરી ન આપવા માગણી મનપાની સ્ટેન્ડીંગમાં આજે મંજુર થયેલ 1100 કરોડના ગાર્બેજ કોન્ટ્રાક્ટનો વિપક્ષ દ્વારા વિરોધ કરી જણાવેલ…

View More પર્યાવરણ ઈજનેરને બદલીને કરવામાં આવેલી 1110 કરોડની ગાર્બેજની દરખાસ્ત શંકાસ્પદ: કોંગ્રેસ