મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે એક મોટી હિંસક ઘટના સામે આવી છે. અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ 40 અસમ રાઇફલ્સના કાફલા પર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં સેનાના…
View More મણિપુરમાં સેનાના કાફલા પર ઉગ્રવાદીઓનો હુમલો, બોંબ બ્લાસ્ટ: બે જવાનો શહીદManipur news
મણિપુરમાં ફરી ભડકો : 28 દી’થી ગુમ 6 લોકોની ક્રૂર હત્યા
કાંગપોક જિલ્લામાંથી ચૂંથાયેલા મૃતદેહ મળ્યા, હોસ્પિટલમાં શબ પહોંચતા હોબાળો, ટીયર ગેસના સેલ છોડાયા, આજે બંધનું એલાન મણિપુરના કાંગપોકપી જિલ્લાના લેઇલોન વૈફેઈ ગામમાંથી છ લોકોના અત્યંત…
View More મણિપુરમાં ફરી ભડકો : 28 દી’થી ગુમ 6 લોકોની ક્રૂર હત્યામણિપુરમાં નાગા-કુકી વચ્ચેની અથડામણમાં વધુ 3 માર્યા ગયા
સશસ્ત્ર જૂથે અનેક ઘરો ફૂંકી માર્યા : ઠેર-ઠેર આગજની મણિપુરના ઉખરુલ જિલ્લામાં શુક્રવારની સવાર ગોળીબારના ગડગડાટથી ફાટી પડી હતી. હરીફ આદિવાસી સમુદાયોના સશસ્ત્ર જૂથો વચ્ચે…
View More મણિપુરમાં નાગા-કુકી વચ્ચેની અથડામણમાં વધુ 3 માર્યા ગયામણિપુરમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, ભયના માર્યા લોકો ઘર છોડી ભાગ્યા
મણિપુરના કામજોગ વિસ્તારમાં કેન્દ્રબિંદુ મણિપુરમાં મંગળવારે સવારે કામજોંગ જિલ્લામાં 5.2 ની તીવ્રતાના આંચકા અનુભવાયા. જોરદાર ધ્રુજારી, લોકો ઘરો છોડીને બહાર આવી ગયા હતાં. ભારતના ઉત્તરપૂર્વીય…
View More મણિપુરમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, ભયના માર્યા લોકો ઘર છોડી ભાગ્યામણિપુરમાં ફરી હિંસા, રોકેટ હુમલામાં બે બાળકોનાં મોત
બિષ્ણુપુર જિલ્લામાં એક નાગરિક ઘર પર શંકાસ્પદ રોકેટ અથવા મોર્ટાર હુમલો થયા બાદ મણિપુરમાં નવી હિંસા ફેલાઈ ગઈ છે, જેમાં બે નાના બાળકો માર્યા ગયા…
View More મણિપુરમાં ફરી હિંસા, રોકેટ હુમલામાં બે બાળકોનાં મોતમણિપુરની બે ખૂંખાર પ્રાદેશિક આતંકવાદી મહિલાઓની ધરપકડ
સુરક્ષા દળોએ મણિપુરમાં ખંડણીમાં કથિત સંડોવણી બદલ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલી બે મહિલા આતંકવાદીઓની ધરપકડ કરી છે, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પોલીસના એક…
View More મણિપુરની બે ખૂંખાર પ્રાદેશિક આતંકવાદી મહિલાઓની ધરપકડમણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં વહેલી સવારે ત્રણ IED બ્લાસ્ટ, બે નાગરિકોને ઇજા
આજે સવારે મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં અનેક IED વિસ્ફોટોથી શાંત રહેણાંક વિસ્તાર હચમચી ગયો હતો. મોટાભાગના લોકો હજુ પણ ઊંઘી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયા હતા,…
View More મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં વહેલી સવારે ત્રણ IED બ્લાસ્ટ, બે નાગરિકોને ઇજામણિપુર ભાજપ ધારાસભ્યોને દિલ્હીનું તેડું: રાષ્ટ્રપતિ શાસન ખતમ થશે
હિંસાગ્રસ્ત મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ હવે નવી સરકારની રચના અંગે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના કેન્દ્રીય નેતૃત્વએ…
View More મણિપુર ભાજપ ધારાસભ્યોને દિલ્હીનું તેડું: રાષ્ટ્રપતિ શાસન ખતમ થશેમણિપુરમાં ઉગ્રવાદીઓનું આર્મી જવાનો પર ફાયરિંગ, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર
મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના પશ્ચિમમાં આવેલા ખાનપી ગામમાં આજે સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ થઇ હતી. આ અથડામણમાં યુનાઇટેડ કૂકી નેશનલ આર્મી (UKNA) સંગઠનના…
View More મણિપુરમાં ઉગ્રવાદીઓનું આર્મી જવાનો પર ફાયરિંગ, જવાબી કાર્યવાહીમાં 4 ઠારમણિપુરમાં આસામ રાઇફલ્સના વાહન પર હુમલો: 2 જવાન શહીદ, 5 ઘાયલ
મણિપુરમાં ફરી એકવાર અર્ધલશ્કરી દળોને નિશાન બનાવવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે બિષ્ણુપુર જિલ્લામાં સશસ્ત્ર માણસોના એક જૂથે આસામ રાઇફલ્સના વાહન પર હુમલો કર્યો. આસામ રાઇફલ્સના…
View More મણિપુરમાં આસામ રાઇફલ્સના વાહન પર હુમલો: 2 જવાન શહીદ, 5 ઘાયલ