બિષ્ણુપુર જિલ્લામાં એક નાગરિક ઘર પર શંકાસ્પદ રોકેટ અથવા મોર્ટાર હુમલો થયા બાદ મણિપુરમાં નવી હિંસા ફેલાઈ ગઈ છે, જેમાં બે નાના બાળકો માર્યા ગયા…
View More મણિપુરમાં ફરી હિંસા, રોકેટ હુમલામાં બે બાળકોનાં મોતManipur news
મણિપુરની બે ખૂંખાર પ્રાદેશિક આતંકવાદી મહિલાઓની ધરપકડ
સુરક્ષા દળોએ મણિપુરમાં ખંડણીમાં કથિત સંડોવણી બદલ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલી બે મહિલા આતંકવાદીઓની ધરપકડ કરી છે, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પોલીસના એક…
View More મણિપુરની બે ખૂંખાર પ્રાદેશિક આતંકવાદી મહિલાઓની ધરપકડમણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં વહેલી સવારે ત્રણ IED બ્લાસ્ટ, બે નાગરિકોને ઇજા
આજે સવારે મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં અનેક IED વિસ્ફોટોથી શાંત રહેણાંક વિસ્તાર હચમચી ગયો હતો. મોટાભાગના લોકો હજુ પણ ઊંઘી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયા હતા,…
View More મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં વહેલી સવારે ત્રણ IED બ્લાસ્ટ, બે નાગરિકોને ઇજામણિપુર ભાજપ ધારાસભ્યોને દિલ્હીનું તેડું: રાષ્ટ્રપતિ શાસન ખતમ થશે
હિંસાગ્રસ્ત મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ હવે નવી સરકારની રચના અંગે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના કેન્દ્રીય નેતૃત્વએ…
View More મણિપુર ભાજપ ધારાસભ્યોને દિલ્હીનું તેડું: રાષ્ટ્રપતિ શાસન ખતમ થશેમણિપુરમાં ઉગ્રવાદીઓનું આર્મી જવાનો પર ફાયરિંગ, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર
મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના પશ્ચિમમાં આવેલા ખાનપી ગામમાં આજે સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ થઇ હતી. આ અથડામણમાં યુનાઇટેડ કૂકી નેશનલ આર્મી (UKNA) સંગઠનના…
View More મણિપુરમાં ઉગ્રવાદીઓનું આર્મી જવાનો પર ફાયરિંગ, જવાબી કાર્યવાહીમાં 4 ઠારમણિપુરમાં આસામ રાઇફલ્સના વાહન પર હુમલો: 2 જવાન શહીદ, 5 ઘાયલ
મણિપુરમાં ફરી એકવાર અર્ધલશ્કરી દળોને નિશાન બનાવવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે બિષ્ણુપુર જિલ્લામાં સશસ્ત્ર માણસોના એક જૂથે આસામ રાઇફલ્સના વાહન પર હુમલો કર્યો. આસામ રાઇફલ્સના…
View More મણિપુરમાં આસામ રાઇફલ્સના વાહન પર હુમલો: 2 જવાન શહીદ, 5 ઘાયલમોદીની મુલાકાતના બીજા દિવસે મણીપુરમાં પોલીસ મથક પર પથ્થરમારો
પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના બીજા જ દિવસે રવિવારે ચુરાચંદપુરમાં સ્થાનિક લોકોની ભીડ બેકાબૂ થઈ અને પોલીસ સ્ટેશન…
View More મોદીની મુલાકાતના બીજા દિવસે મણીપુરમાં પોલીસ મથક પર પથ્થરમારો‘હું તમારી સાથે છું…’, મણિપુરની પરિસ્થિતિ પર બોલ્યા પીએમ મોદી, વિસ્થાપિત લોકો માટે કરી મોટી જાહેરાત
2023માં મણિપુર હિંસા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર મણિપુર પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…
View More ‘હું તમારી સાથે છું…’, મણિપુરની પરિસ્થિતિ પર બોલ્યા પીએમ મોદી, વિસ્થાપિત લોકો માટે કરી મોટી જાહેરાતમણીપુરમાં સરકાર રચવા એનડીએની કવાયત: 44 ધારાસભ્યોના ટેકાનો રાજયપાલ સમક્ષ દાવો
મણિપુરમાં સરકાર બનાવવાની કવાયત ફરી એકવાર વેગ પકડ્યો છે. ભાજપની આગેવાની હેઠળનાNDA ના 10 ધારાસભ્યો સરકાર બનાવવાનો દાવો કરવા માટે ઇમ્ફાલમાં રાજભવન પહોંચ્યા છે. આઠ…
View More મણીપુરમાં સરકાર રચવા એનડીએની કવાયત: 44 ધારાસભ્યોના ટેકાનો રાજયપાલ સમક્ષ દાવોમણિપુરમાં ફરી હિંસા!! સ્કૂલ-બજાર-દુકાનો બંધ, 17 એપ્રિલ સુધી કર્ફ્યુનો આદેશ જારી
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ બની છે. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર…
View More મણિપુરમાં ફરી હિંસા!! સ્કૂલ-બજાર-દુકાનો બંધ, 17 એપ્રિલ સુધી કર્ફ્યુનો આદેશ જારી