રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટની ડો. શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ‘રાઈઝિંગ રાજકોટ’ની થીમ સાથે…
View More રાજકોટની ‘20 વર્ષની વિકાસ ગાથા’ પ્રદર્શન ખુલ્લું મૂકતા મુખ્યમંત્રીCM Bhupendra Patel
આત્મનિર્ભર ભારત માટે વોકલ ફોર લોકલ અપનાવવા CMનો અનુરોધ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ રાજકોટ ખાતે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે…
View More આત્મનિર્ભર ભારત માટે વોકલ ફોર લોકલ અપનાવવા CMનો અનુરોધબિહારને સમજાઇ ગયું કે વિકાસની રાજનીતિ શકય છે: મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે મહાનગરપાલિકાના રૂા.545 કરોડના વિકાસ કાર્યો તેમજ 709 આવાસનો ડ્રો તથા કોફી ટેબલ બુકનું વિમોચન અને આર્ટ ગેલેરીમાં રાઇઝિંગ ઓફ રાજકોટ ચિત્ર પ્રદર્શન…
View More બિહારને સમજાઇ ગયું કે વિકાસની રાજનીતિ શકય છે: મુખ્યમંત્રીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 545.07 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ
વડાપ્રધાનના વિવિધ કામો અંગે યોજાયેલા ફોટોગ્રાફ, પ્રદર્શન અને રાજકોટની વિકાસ યાત્રાની ઝલક દર્શાવતી યશોગાથા પ્રદર્શન આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મૂકશે શનિવારે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી…
View More કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 545.07 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણસોમ-મંગળ પ્રધાનોને કાર્યાલયમાં જ રહેવા સૂચના
30મી સુધીમાં રોડ-રસ્તાની સ્થિતિનો અહેવાલ આપવા મુખ્યમંત્રીની તાકીદ ગાંધીનગર ખાતે ગઇકાલે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ બેઠકમાં…
View More સોમ-મંગળ પ્રધાનોને કાર્યાલયમાં જ રહેવા સૂચના19મીએ મુખ્યમંત્રી રાજકોટમાં, 500 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મહાનગરપાલિકાના સ્થાપનાદિન નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન, નવનિર્મિત કોમ્યુનિટી હોલ સહિતના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જાહેરસભા અંગે સીએમઓના જવાબની જોવાતી રાહ મહાનગરપાલિકાના સ્થાપના દિન નિમિતે તા.19ના…
View More 19મીએ મુખ્યમંત્રી રાજકોટમાં, 500 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તCM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીત
રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી…
View More CM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીતCM ભૂપેન્દ્રભાઇને 26 અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયો
ગત ઓક્ટોબર માસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. કુલ 25 મંત્રીઓ (10 કેબિનેટ, 5 સ્વતંત્ર પ્રભાર અને 9 રાજ્યકક્ષા)એ પદભાર…
View More CM ભૂપેન્દ્રભાઇને 26 અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયોમુખ્યમંત્રીને મળેલી ભેટ-સોગાદોની ઇ-હરાજી શરૂ, 30 નવેમ્બર સુધી ચાલશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો, પ્રવાસ-મુલાકાતો અને વિવિધ કાર્યક્રમો દરમિયાન મળતી ભેટ-સોગાદોની ઈ-હરાજી દ્વારા વેચાણ કરવાની પરંપરાને રાજ્ય સરકારે વધુ એક વખત આગળ વધારી…
View More મુખ્યમંત્રીને મળેલી ભેટ-સોગાદોની ઇ-હરાજી શરૂ, 30 નવેમ્બર સુધી ચાલશેવિક્રમ સંવત 2082નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ…
View More વિક્રમ સંવત 2082નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે: ભૂપેન્દ્ર પટેલ