સોમ-મંગળ પ્રધાનોને કાર્યાલયમાં જ રહેવા સૂચના

30મી સુધીમાં રોડ-રસ્તાની સ્થિતિનો અહેવાલ આપવા મુખ્યમંત્રીની તાકીદ ગાંધીનગર ખાતે ગઇકાલે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ બેઠકમાં…

View More સોમ-મંગળ પ્રધાનોને કાર્યાલયમાં જ રહેવા સૂચના

વિસ્તરણના 3 સપ્તાહ પછી મંત્રીઓ અંગત સ્ટાફની રાહમાં!

કાયમી મદદનીશ, અંગત સચિવ સહિતનો સ્ટાફ નહીં ફાળવાતા કામગીરી ટલ્લે “27મીથી ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પ્રધાનોને અપાશે ટ્યુશન” ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને ત્રણ સપ્તાહ વીતી…

View More વિસ્તરણના 3 સપ્તાહ પછી મંત્રીઓ અંગત સ્ટાફની રાહમાં!

નુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!

શિહોર ખાતે કૃષીમંત્રી જીતુ વાઘાણીએ બેઠક યોજી: ખેડુતો અને અધિકારીઓ હાજર રહ્યા સાવરકુંડલાના અસરગ્રસ્ત ગામની મંત્રી કૌશિક વેકરિયાએ મુલાકાત લીધી, રાજુલા યાર્ડમાં ખેડૂતો સાથે બેઠક…

View More નુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!

વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં પ્રધાનોને દોડવાયા

અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવશે મુખ્યમંત્રીએ પણ વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે વાતચીત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં…

View More વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં પ્રધાનોને દોડવાયા

દાદાના મંત્રીમંડળમાં 4 મંત્રી 10 પાસ, 12 મંત્રી ગ્રેજ્યુએટ અને 2 મંત્રી પીએચ.ડી.

મંત્રીમંડળમાં સૌથી ઓછું ભણેલા નેતા હર્ષ સંઘવી, મુખ્યમંત્રી સહિત 4 મંત્રીએ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ શપથ લેનારા મંત્રીઓમાં કોણ કેટલુ ભણેલુ છે…

View More દાદાના મંત્રીમંડળમાં 4 મંત્રી 10 પાસ, 12 મંત્રી ગ્રેજ્યુએટ અને 2 મંત્રી પીએચ.ડી.

મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના 8થી 10 મંત્રીઓ આવશે!

આવતીકાલે નવા મંત્રીઓની શપથવિધિ સમારોહ છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી રિવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા તેમજ જયેશ રાદડિયાના નામો સૌથી આગળ આવતીકાલે ગુજરાતના નવા મંત્રી મંડળનું વિસ્તરણ બાદ…

View More મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના 8થી 10 મંત્રીઓ આવશે!

હદ થઈ ગઈ, સંવેદનામાં પણ મંત્રીઓનું કોપીપેસ્ટ

બ્રિજ દૂર્ઘટનાની મુખ્યમંત્રીની પોસ્ટને જ ભાજપના નેતાઓએ શબ્દસહ મુકી દીધી પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 14 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાએ…

View More હદ થઈ ગઈ, સંવેદનામાં પણ મંત્રીઓનું કોપીપેસ્ટ

1.71 લાખનો પગાર, તમામ સુવિધા ભોગવતા મંત્રીઓને મોંઘવારી નડી, ભથ્થામાં તોતિંગ વધારો

  તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે ગુજરાતમાં 1.71 લાખના પગારદાર મંત્રીઓને મોંઘનારી નડી છે. ગુજરાતના…

View More 1.71 લાખનો પગાર, તમામ સુવિધા ભોગવતા મંત્રીઓને મોંઘવારી નડી, ભથ્થામાં તોતિંગ વધારો

પ્રધાનો અને સચિવોને ગાંધીનગર છોડી ફિલ્ડમાં જવા, સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના

ગુજરાતમાં એચએમપી વાઈરસની એન્ટ્રી બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કેબિનેટની બેઠકમાં નવા વાઈરસના સંભવિત ખતરાને પહોંચી વળવા આગોતરી તૈયારી કરવા સાથે તમામ સચિવો…

View More પ્રધાનો અને સચિવોને ગાંધીનગર છોડી ફિલ્ડમાં જવા, સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના