ભરૂચ-સુરત વચ્ચે નર્મદા પર 8 લેન બ્રિજ ખુલ્લો મૂકાયો

સૌરાષ્ટ્રમાંથી જતાં વાહનચાલકોને ટ્રાફિકમાં મળશે મોટી રાહત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ-અંકલેશ્ર્વર વચ્ચે નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ હવે વાહનચાલકો…

View More ભરૂચ-સુરત વચ્ચે નર્મદા પર 8 લેન બ્રિજ ખુલ્લો મૂકાયો

નિકાવા પાસે ઉંડ નદી ઉપર બ્રિજની કામગીરી ઘણા સમયથી બંધ, તાત્કાલિક ચાલુ કરવા માંગ

જામનગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જે.પી. મારવિયાની ઉચ્ચકક્ષાએ રજુઆત રાજકોટ-કાલાવડ ને જોડતા સ્ટેટ હાઇવે રોડ ઉપર કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે ઊંડ નદી ઉપર…

View More નિકાવા પાસે ઉંડ નદી ઉપર બ્રિજની કામગીરી ઘણા સમયથી બંધ, તાત્કાલિક ચાલુ કરવા માંગ

માંડવી-મસ્કત વચ્ચે અરબી સમુદ્રને જોડતો પુલ છે; ભારતે પોતાના આર્થિક DNF બદલી નાખ્યા છે: મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારત-ઓમાન બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો અને છેલ્લા 11 વર્ષમાં ભારતે શરૂૂ કરેલા અનેક સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો જેણે…

View More માંડવી-મસ્કત વચ્ચે અરબી સમુદ્રને જોડતો પુલ છે; ભારતે પોતાના આર્થિક DNF બદલી નાખ્યા છે: મોદી

પાડાના વાંકે પખાલીને ડામ: અનેક બ્રિજ રાતોરાત બંધ કરી દેવાતા વાહનો ડાઇવર્ઝનમાં ફસાયા; અંધાધૂંધી-ટ્રાફિક જામના દ્દશ્યો

સૌરાષ્ટ્ર-ગુજરાતને જોડતો ભોગાવો નદીનો બ્રિજ બંધ કરાતા વનવેમાં કલાકો સુધી વાહનોની લાગતી કતારો ઢંગધડા વગરના ડાઇવર્ઝનના કારણે સતત ટ્રાફિક જામ, અકસ્માતો સર્જાવાનું જોખમ, અનેક ડાઇવર્ઝન…

View More પાડાના વાંકે પખાલીને ડામ: અનેક બ્રિજ રાતોરાત બંધ કરી દેવાતા વાહનો ડાઇવર્ઝનમાં ફસાયા; અંધાધૂંધી-ટ્રાફિક જામના દ્દશ્યો

સોમનાથ-ભાવનગર હાઇવેના જર્જરિત પુલ પર નવો રોડ બનાવી દેવાયો

નવો પુલ ન બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં ભોપાળુ ખુલ્યું ગુજરાતના સોમનાથથી ભાવનગર સુધી 3,500 કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત નેશનલ હાઈવેના…

View More સોમનાથ-ભાવનગર હાઇવેના જર્જરિત પુલ પર નવો રોડ બનાવી દેવાયો

બગોદરા નજીક 60 વર્ષ જુનો નાનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયો

  અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર વાહનચાલકોને મોટા પુલ પર ડાયવર્ટ કરાયા: ધીમી ગતિએ ચલાવવા સૂચના બગોદરા – અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરા નજીક 60 વર્ષ…

View More બગોદરા નજીક 60 વર્ષ જુનો નાનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયો

વડોદરા બાદ માંગરોળમાં તૂટ્યો પુલ!! બ્રિજનું રિપેરિંગ કરતી વખતે બની ઘટના, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા

  વડોદરા બાદ હવે જૂનાગઢમાંથી બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામે પુલ તૂટતા દોડધામ મચી ગઇ હતી. આત્રોલીથી કેશોદ તરફ જતા…

View More વડોદરા બાદ માંગરોળમાં તૂટ્યો પુલ!! બ્રિજનું રિપેરિંગ કરતી વખતે બની ઘટના, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા

અડધો બ્રિજ બની ગયા પછી ખબર પડી કે ઉપર 11000 કે.વી.ની વીજલાઇન છે!

મહેસાણા-અમદાવાદ હાઇવે પરના શિવાલા સર્કલ પર હાલમાં એક અનોખી સમસ્યા સર્જાઈ છે. અહીં એક બ્રિજનું નિર્માણ કાર્ય અટકી ગયું છે, અને તેનું કારણ છે તંત્ર…

View More અડધો બ્રિજ બની ગયા પછી ખબર પડી કે ઉપર 11000 કે.વી.ની વીજલાઇન છે!

કાનપુરમાં 150 વર્ષ જૂના પૂલનો ભાગ તૂટી પડયો

કાનપુરથી ઉન્નાવ વાયા શુક્લાગંજને જોડતતા જૂના ગંગા પુલનો ભાગ કાનપુર બાજુના કોઠી સાથે જોડાયેલો મંગળવારે સવારે તૂટી પડ્યો હતો. હાલની જર્જરિત હાલતને જોતા આશરે 2…

View More કાનપુરમાં 150 વર્ષ જૂના પૂલનો ભાગ તૂટી પડયો